SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ २२५ सूत्रताङ्गसूत्रे टीका-रहकारो' रथकारः रथं करोवि इति रथकारो वर्धकिः । 'आणुपुबीए' आनुपूा -अनुक्रमशः इति यावत् । 'लेमिं ब' नेमिमिय ‘णमयंति' नमयन्ति यथा रथकारो नेमि क्रमशः स्वेच्छा नमयति 'अह' अथ, तथा स्वक्शकरणानन्तरम् 'तत्थ' तत्र रवेष्टवस्तुनि यति नमपन्ति स्त्रियः । 'मिए व मृग इव 'पासेणं' पाशेन 'वढे' बद्धः ‘फंदते पि' स्पन्दमानोऽपि मोक्तुमिच्छया प्रयत्न कुर्वाणोऽपि 'ताहे' तस्मात् पाशवधनाद ‘ण मुचए' न तुच्यते। ___ यथा रथकारो नेमि स्वेच्छया नमयति, तथा स्वशं यतिमपि ललना स्वे छया नगयति, यथा यथाऽभिलपति, तथा तथा तं कारयति । करोति 'च साधुः यथा वा मृगो वधिकेन पाशद्वारा बडो गोक्षेच्छया प्रयतमानोऽपि बन्धनान्न टोकार्थ-जैले पढई (सुधार) अनुकान से नेमि को अपनी इच्छा के अनुसार नमालेता है, उसी प्रकार अपने वशीतून करले के पश्चात् स्त्रियां साधुको अपने इष्ट प्रयोजन की पूर्ति के लिए झुका लेनी हैं। फिर जैसे धन्धन में बद्ध मृग छूटने के लिए प्रयत्न करने पर भी छुटकारा नहीं पाता, उसी प्रकार साधु भी उस बन्धन से नहीं छुपाता। आशय यह है कि जैसे स्थशार (वढई) नेमि को इच्छानुसार बनाता है, उसी प्रकार अपने अधीन हुए खुनि को स्त्री नमाती है, अर्थात् वह जो जो चाहती है वहीं वही उससे करवाती है । और साधु को वह सा करना पड़ता है । जैले शिकारी के द्वारा पाशबद्ध किया हुआ ऋग छुटकारा पाने की इच्छा से फड़फड़ाता है, फिर भी छुटकारा ટીકા–જેવી રીતે સુથાર નેમિને (પડાની વાટને) પિતાની ઇરછાનુસાર ક્રમશઃ નમાવીને પૈડા પર ચડાવી દે છે, એ જ પ્રમાણે “સ્ત્રિઓ પણ ધીરે ધીરે સાધુને પિતાને અધીન કરી લઈને પિતાના ઈષ્ટ પ્રોજનની સિદ્ધિ સાટે તેમને પ્રવૃત્ત કરે છે. જેવી રીતે શિકારીની જાળમાં બંધાયેલું મૃગ ગમે તેટલા પ્રયત્ન કરવા છતાં પણ પધનમાંથી મુક્ત થઈ શકતું નથી, એજ પ્રમાણે સાધુ પણ તે બધામાંથી છૂટી શકતો નથી. આ કથનને ભાવાર્થ એ છે કે જેવી રીતે સુથાર રથની નેમિને પૈડાની) વાટને ક્રમશઃ ઈચ્છ નુસાર નમાવે છે, એ જ પ્રમાણે પોતાને અધીન થયેલા સાધુને કામિની પણ પિતાની ઇરછાનુસાર નમાવે છે, એટલે કે તે તેમની પાસે પિતાની ઈરછાનુસાર કાર્ય કરાવે છે, અને સાધુને તે સઘળું કાર્ય ઈચ્છા હોય - नाय, त ५९४ ४२ ५९ छ. २वी रीत शिहारीमा मचाये મૃગ મુક્ત થવાને માટે ગમે તેટલા ધમપછાડા કરે, તે પણ તેમાંથી મુક્ત
SR No.009304
Book TitleSutrakrutanga Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages730
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size46 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy