SearchBrowseAboutContactDonate
Page Preview
Page 619
Loading...
Download File
Download File
Page Text
________________ ५४२ आचारागसूत्रे उत्कृष्ट स्थिति है वह जव अन्तःकोटाकोटीसागर प्रमाण रह जाती है तव ही जीव सम्यक्त्वप्राप्ति करने के योग्य होता है । जैसे मोहनीय कर्म की उत्कृष्ट स्थिति (७०) सत्तर कोडाकोडी सागर प्रमाण है। इस स्थितिको यथाप्रवृत्तिकरण परिणाम से जीव क्षय करता हुआ जब पल्यके असंख्यातवे भाग न्यून-कम एक कोडाकोडी सागर की कर लेता है तब राग-द्वेषरूपी प्रवल ग्रन्धि के भेदसे सम्यक्त्व को प्राप्त करता है। आयुकर्मको छोड़ कर इसी प्रकार शेष कर्मों की स्थिति भी अन्तःकोटाकोटीसागरप्रमाण रह जानी चाहिये । कर्मों की उत्कृष्ट स्थिति में और जघन्य स्थितिमें जीव के सम्यक्त्व की उत्पत्ति नहीं होती, यह नियम है। सम्यक्त्वकी पाप्ति आयुकर्म को छोड़ कर शेष मोहनीयादि (७)सात कर्मों की अन्तः कोडाकोड सागरकी स्थिति रह जाने पर ही होती है। इसके बाद अवशिष्ट कर्मस्थिति जब पल्योपमपृथक्त्व प्रमाण क्षीण हो जाती है उस समय जीव भावकी अपेक्षा अणुव्रतरूप चारित्र की प्राप्ति करता है । इस कर्मस्थितिमें इतना जब परिवर्तन हो जाता है तव ही भावसे व्रतप्राप्ति हुआ करती है । इससे यह साबित होता है कि 'सम्यग्दर्शनके होने पर जीव भावसे व्रत-चारित्र प्राप्त कर ही लेता है। यह नियम नहीं है । दीर्घतर-उत्कृष्ट कर्मस्थितिमें द्रव्य से ही ( भावशून्य ) મોહનીયાદિ કર્મોની જેટલી જેટલી ઉત્કૃષ્ટ સ્થિતિ છે તે જ્યારે અન્ત કોટકેટી સાગર પ્રમાણે રહી જાય છે ત્યારે જ જીવ સભ્યત્વે પ્રાપ્ત કરવાને ચગ્ય થાય છે. જેમ મોહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ (૭૦) સિત્તેર કડાકોડી સાગર પ્રમાણે છે. આ સ્થિતિને યથાપ્રવૃત્તિકરણ પરિણામથી જીવ ક્ષય કરીને જ્યારે પલ્યના અમ ખ્યાતમા ભાગ ન્યૂન કેડાકોડી સાગરની કરે છે ત્યારે રાગદ્વેષરૂપી પ્રબલ ગ્રન્વિના ભેદથી અભ્યત્વને પ્રાપ્ત કરે છે, આયુકર્મને છોડીને આ જ પ્રકારે શેવ કર્મોની સ્થિતિ પણ અન્નકેટકેટીસાગરપ્રમાણ રહેવી જોઈએ. કર્મોની ઉકષ્ટ સ્થિતિમાં અને જઘન્ય સ્થિતિમા સમ્યકત્વની ઉત્પત્તિ જીવને નથી થતી, એ નિયમ છે સમ્યક્ત્વની પ્રાપ્તિ આયુકમને છોડીને શેવ મેહનીયાદિ (૭) સાત કર્મોની એક કેડીકેડ સાગરની સ્થિતિ રહેવાથી જ થાય છે. ત્યાર બાદ અવશિષ્ટ કર્મસ્થિતિ ત્યારે પપમપૃથકૃત્વપ્રમાણુ ક્ષીણ થઈ જાય છે તે વખતે જીવ, ભાવની અપેક્ષા આણુવ્રતરૂપ ચારિત્રની પ્રાપ્તિ કરે છે. આ પ્રકારે કર્મસ્થિતિમાં એટલું ત્યારે પરિવર્તન થાય છે ત્યારે ભાવથી વ્રતપ્રાપ્તિ થાય છે એથી એ સાબિત થાય છે કે “સમ્યગ્દર્શનના થવાથી જીવ, ભાવથી વ્રતचारित्र प्रात श्री . ' से नियम नथी, त२-४५८ स्थितिभा द्रव्य.
SR No.009302
Book TitleAcharanga Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages780
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy