SearchBrowseAboutContactDonate
Page Preview
Page 583
Loading...
Download File
Download File
Page Text
________________ ५०६ आचाराङ्गसूत्रे मोहनीय के तीन भेद हैं-मिथ्यात्व (अशुद्धांश) १, मिश्र (अर्धशुद्धांश)२, और सम्यक्त्व (शुद्धांश) ३। इस कर्म के उद्य में आत्माका गुण सम्यग्दर्शन प्रकट नहीं होता। अर्थात् यह कर्म आत्माके समकित गुणका घातक है । चारित्रमोहनीयके अनन्तानुवंधी-क्रोध, मान, माया और लोभ, अप्रत्याख्यान-क्रोध, मान,माया, लोभ, प्रत्याख्यान-क्रोध, मान, माया, लोभ, संज्वलन-क्रोध, मान, माया, लेभ; एवं नव नोकषाय-हास्य, रति, अरति, भय, शोक, जुगुप्सा, स्त्रीवेद, पुंवेद और नपुंसकवेद, ये २५ पचीस भेद हैं । यह कर्म आत्मा के चारित्रगुण का घातक होता है। इसके उदय में न तो सर्वसंयम का ही उदय होता है और न देशसंयम का ही। शङ्काकार का यहां पर यह कहना है कि सम्यग्दर्शन की उत्पत्ति में दर्शनमोहनीयत्रय का ही क्षयोपशमादिक कहना चाहिये; क्यों कि वह ही इसका प्रतिपक्षी कर्म है। चारित्रमोहनीय के भेद अनंतानुबंधिचतुष्टय का क्षयोपशमादिक उसके साथ २ क्यों कहा। वह तो सिर्फ आत्मा के चारित्रगुण का ही घातक है ?। इसका यह समाधान है किदर्शनमोहनीय के क्षयोपशमादिक के पहिले ही उनका (कषायों का) क्षयोपशमादि अवश्य हो जाता है, इसके बिना उसका क्षयोपशम आदि એમાં દર્શન–હનીયના ત્રણ ભેદ છે–મિથ્યાત્વ (અશુદ્ધાંશ) 1, મિશ્ર (અર્ધ शुद्धाश) २, भने अन्यत्व (शुद्धांश) 3 આ કર્મના ઉદયમાં આત્માનો ગુણ-સમ્યગ્દર્શન–પ્રગટ નથી થતું. અર્થાત - આ કર્મ આત્માના સમકિત ગુણનુ ઘાતક છે. ચારિત્રમોહનીયના અનતાનુબંધી -ओप, मान माया आने सोल, अप्रत्याध्यान-ओधमान, माया, सोला प्रत्याभ्यान -ध, मान, माया, सोल, वसन-ध-भान-भाय.-होल मने न पाय त्य, ति, अनि, लय, श, मुगुप्सा, स्वीय, वे सने नपुन वेद, પચીસ ૨૫ ભેદ છે. આ કર્મ આત્માના ચારિત્રગુણનું ઘાતક છે આના ઉદયમાં નથી સર્વસંયમને ઉદય થતો કે નથી દેશસંયમન શકાકારનું અહીંયા એ કહેવાનું છે કે સમ્યગ્દર્શનની ઉત્પત્તિમાં દર્શનમોહનીયત્રયનુ પશમાદિક કહેવું જોઈએ. કારણ કે તે જ એનું પ્રતિપક્ષી કર્મ છે. ચાસ્ત્રિમોહનીયના લેદ અનંતાનુબ ધિચતુષ્ટયના આની સાથે ક્ષયે પશમાદિક કેમ કહ્યા? એ તો ફક્ત આત્માના ચારિત્રગુણના ઘાતક છે? એનું એ સમાધાન છે કેદર્શન મેહનીયના પશમાદિકના પહેલા જ એનું (કષાયોનું) ૫શમાદિ અવશ્ય થઈ જાય છે. આના વિના એનું મેહનીયન) પશમ
SR No.009302
Book TitleAcharanga Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages780
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy