SearchBrowseAboutContactDonate
Page Preview
Page 582
Loading...
Download File
Download File
Page Text
________________ सम्यक्त्व-अध्य ४ उ १ ५०३ नेष्यते, सम्यक्त्वं तु तस्यामपीष्टं, षट्पष्टिसागरोपमरूपायाः साद्यपर्यवसितकालरूपायाश्च तस्योत्कृष्टस्थितेः प्रतिबोधनादिति कथं नागमविरोधः ? किंच-तत्त्वार्थश्रद्धानस्य रागात्मकरुचिरूपत्वेन वीतरागे तदभावात् तत्र सम्यक्त्वं कथमुपपद्येत?की निश्चयपूर्वक जो प्रीतिस्वरूप रुचि नाम की मानसिक परिणति है वही तरवार्थ-श्रद्धान है। यह अपर्याप्तावस्था में घटित नहीं होती, परंतु सम्यक्त्व तो वहां पर भी माना गया है। कारण कि कुछ अधिक छासठ ६६ सागर एवं सादि अनन्त उस सम्यक्त्व की उत्कृष्ट स्थिति बतलाई गई है, तब तो आगम से विरोध ही आवेगा। अर्थाआप तत्वार्थ श्रद्धान सम्यक्त्व का लक्षण करते हैं । लक्षण के दोष-अव्याप्ति, अतिव्याति और असंभव है ।जो लक्षण अपने संपूर्ण लक्ष्य में नहीं घटित होता; वहां अव्याति दोष होता है। जो अपने लक्ष्य में रहते हुए अलक्ष्य में भी रहता है, वहां अतिव्याप्ति दोष होता है। तथा-जिस लक्षण का समन्वय लक्ष्य में नहीं होता, वहां असंभव दोष होता है। यहां प्रकृत में अव्याति दोष होगा। क्योंकि शास्त्रकारों ने क्षायोपशमिक सम्यक्त्व की उत्कृष्ट स्थिति कुछ अधिक ६६ छासठ सागरोपमा और क्षायिक सम्यक्त्व की स्थिति सादि और अनन्त मानी है। क्षायिक या क्षायोपशभिक सम्यक्त्व सहित भरण करनेवाले जीव के પ્રીતિસ્વરૂપ રૂચિ નામની માનસિક પરિણતિ છે તે જ તત્વાર્થ શ્રદ્ધા છે. એ અપર્યાપ્તાવસ્થામાં ઘટિત નથી થતી. પરંતુ સમ્યક્ત્વ તે ત્યાં પણ માનેલ છે. કારણ કે ૬૬ છાસઠ સાગર ઝાઝેરી એવં સાદિ અનંત, એ સમ્યક્ત્વની ઉત્કૃષ્ટ સ્થિતિ કહેલી છે ત્યારે તે આગમથી વિરોધ આવશે. ' અર્થાત-આપ “તત્વાર્થ શ્રદ્ધાન સમ્યક્ત્વ છે.” એ પ્રકારે સમ્યક્ત્વનું લક્ષણ કહો છે. લક્ષણના દેષ અવ્યાપ્તિ, અતિવ્યાતિ અને અસંભવ છે. જે લક્ષણ પોતાના સમસ્ત લક્ષ્યમાં ઘટિત નથી હોતું, ત્યાં આવ્યાપ્તિ દેષ થાય છે. જે પોતાના લક્ષ્યમાં અને અલક્ષ્યમાં પણ ઘટિત થાય છે ત્યાં અતિવ્યાપ્તિ દોષ થાય છે. અને જે લક્ષણને સમન્વય લક્ષ્યમાં હોતું જ નથી, ત્યાં અસંભવ દોષ થાય છે. અહીંઆ પ્રકૃતમાં અવ્યાપ્તિ-દેષ આવશે, કેમ કે શાસ્ત્રકારોએ ક્ષાપશમિક-સમ્યક્ત્વની ઉત્કૃષ્ટ સ્થિતિ ૬૬ છાસઠ સાગરેપમ ઝાઝેરી અને ક્ષાયિક–સમ્યક્ત્વની સ્થિતિ સાદી અને અનંત માનેલી છે. ક્ષાયિક અથવા ક્ષાપશમિક સમ્યક્ત્વ સહિત મરવાવાળા જીવને
SR No.009302
Book TitleAcharanga Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages780
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy