SearchBrowseAboutContactDonate
Page Preview
Page 404
Loading...
Download File
Download File
Page Text
________________ मध्य० २. उ. ६ ३२५ किमर्थमयं पापकर्मणि प्रवर्तते ? इत्याह- ' सुखार्थी - 'त्यादि । सुखार्थी = पौनलिकसुखाभिलाषी लालप्यमानः = अत्यर्थं मुहुर्मुहुर्वा लपतीति लालप्यमानः, सुखार्थमुन्ममोहवशेन यद्वा तद्वा मुहुर्मुहुर्बुवन्, नानाप्रकारान् धावनवल्गनादिकान् व्यापारान् विदधत् सुखकारणानि च चेतसि चिन्तयन्, कृष्यादिव्यापारैः पृथिवीकायमुपमर्द्दयन्, तत्सेचनाद्यर्थमकायं, पाकाद्यर्थं तैजसकार्य, ग्रीष्मसन्तापोप " अथवा - किसी एक भी पापारम्भ का जो आचरण करता है वह अन्य समस्त पापारम्भों का आचरण करनेवाला होता ही है; क्योंकि जिसकी प्रवृत्ति उन्मार्ग में चालू है वह यदि एक भी पापारम्भ को करता है तो उस एक के करने में अन्य सब पापारम्भ के करने का सद्भाव आ ही जाता है । पापकर्म में प्रवृत्ति होने का कारण एक केवल उसकी पौगलिक सुख प्राप्त करने की अभिलाषा ही है । अतः सुखार्थी होने के कारण से ही इसकी प्रवृत्ति पापकार्यों में होती है । जिस प्रकार उन्मत्त प्राणी नशा आवेश से यद्वा-तद्वा बारंबार बोलता है और व्यर्थ में इधर-उधर दौड़ता फिरता है, उसी प्रकार यह भी मोह के आवेश से यहा - तद्वा बारंबार बोलता हुआ अनेक प्रकार की यहां से वहां दौड़-धूप किया करता है, 'मुझे इन कामों के करने से सुख प्राप्त होगा' इस प्रकार की विचारधारा से प्रेरित होकर कृषि आदि अनेक पृथिवीकायिक जीवों के उपमर्दन करने वाले व्यापारों को करता है, उसके सिंचन के लिये अप्काय जीवों की विराधना करता है, रसोई आदि बनाने के लिये અથવા-કાઈ એક પણ પાપારમ્ભનો જે આચરણ કરે છે તે અન્ય સમસ્ત પાપારમ્ભોનું આચરણ કરવાવાળા હોય જ છે. કારણ કે જેની પ્રવૃત્તિ ઉન્મામાં લાગેલી છે તે કદાચ એક પણ પાપારંભ કરે તો તે એક કરવામાં અન્ય બધા પાપારંભ કરવાનો સદ્ભાવ આવી જ જાય છે. પાપકમાં પ્રવૃત્તિ હોવાનું કારણ એક કેવળ તેની પૌદ્ગલિક સુખ પ્રાપ્ત કરવાની અભિલાષા જ છે. અતઃ સુખાથી હોવાના કારણથી જ તેની પ્રવૃત્તિ પાપ કાર્યોમાં થાય છે. જેવી રીતે ઉન્મત્ત પ્રાણી નશાના આવેશથી જેમ તેમ વારવાર મેલે છે અને વ્યમાં અહીં તહીં દોડતા કરે છે, તે પ્રકારે તે પણ મોહના આવેશથી જેમ તેમ વારવાર ખોલતાં અનેક પ્રકારની ત્યાંથી અહીં અને અહીંથી ત્યાં દોડધામ કરતા રહે છે. મને એ કામો કરવાથી સુખ પ્રાપ્ત થશે’ આવા પ્રકારની વિચારધારાથી પ્રેરિત થઈને કૃષિ આદિ અનેક પૃથિવીકાયિક જીવાનુ` ઉપમન કરવાવાળા વ્યાપારોને કરે છે, તેના સિંચન માટે અપકાય
SR No.009302
Book TitleAcharanga Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages780
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy