SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ - अभ्य० २. उ. ३ किञ्च-इह संसारे 'क्षेत्रवास्तु ' क्षेत्र धान्याद्युत्पत्तिस्थलं, वास्तु-प्रासादादिकं सर्व ममेत्येवमाचरन्तो ममायमानास्तेषां क्षेत्रवास्तुप्रभृतिषु ममत्वं कुर्वताम् एकेपाम्= केपाश्चिद्विपर्यस्तमतीनां मानवानाम् , उपलक्षणात् प्राणिनां जीवितम्-असंयमजीवितम् पृथक्-विभिन्नरूपेण स्वस्वापेक्षया प्रियम्-इष्टम् , भवतीति शेषः । जो संयमी क्षेत्र-धान्यादिक का उत्पत्ति स्थान; वास्तु-महल मकान आदि बाह्य पदार्थों में ममत्वशाली बने हुए हैं, वे वास्तविक संयमी नहीं हैं, क्योंकि जीवों में बाह्यपदार्थों से ममत्व हटे विना संयमभाव ही नहीं उत्पन्न हो सकता है। जिस प्रकार ऊँट पर नींद लेने वाले व्यक्ति का प्रायः अधःपतन होता है उसी प्रकार जो संयम का ढोंग रचकर बाह्यपदार्थों में ही मृञ्छित हो रहे हैं उनका भी अधःपतन उससे अवश्य होता है। संयम शब्द का अर्थ तो यही है कि-इन्द्रियों एवम् चित्त की वृत्ति जो बाह्यपदार्थों में आसक्त बनी हुई है उसका निरोध हो जाना, परन्तु जिनकी ममता बाह्य-पर-वस्तुओं में जागृत है कैसे माना जा सकता है कि उनके सत्य संयमभाव है, अतः ऐसे प्राणी संयमभाव से बहुत दूर ही रहा करते हैं, इन्हें अपना असंयम जीवन चाहे ये जिस किसी भी अवस्था में रहें प्रिय होता है, क्योंकि शुरू से इनका अभ्यास ही ऐसा पड़ा हुआ है, अर्थात् संयम जीवन व्यतीत करने लिये चित्तवृत्ति एवम् इन्द्रियों पर विजय प्राप्त करने की बड़ी भारी जरूरत होती है, इस प्रकार का उपदेश इन्हें नहीं मिला है, क्योंकि इनका जीवन तो बकरे જે સંચમી શ્રેત્ર-ધાન્યાદિકનું ઉત્પત્તિ સ્થાન, વાસ્તુ-મહેલ, મકાન, આદિ બાહ્ય પદાર્થોમાં સમત્વશાળી બનેલાં તેઓ વાસ્તવિક સંચમી નથી, કારણ કે જેમાં બાહા પદાર્થોથી મમત્વ દૂર થયા વિના સંચમભાવ જ ઉત્પન્ન થતું નથી. જે પ્રકારે ઊંટ ઉપર ઉંઘ લેવાવાળી વ્યક્તિને પ્રાયઃ અધઃપતન થાય છે તે પ્રકારે જે સંયમને હેંગ રચીને બાહ્ય પદાર્થોમાં જ મૂછિત થાય છે તેનું પણ અધપતન તેનાથી અવશ્ય થાય છે. સંચમ શબ્દનો અર્થ તે એ છે કે-ઈન્ટિ અને ચિત્તની વૃત્તિ જે બાહ્ય પદાર્થોમા આસક્ત બની છે તેને નિરાધ થઈ . પરંતુ જેની મમતા બાહ્ય પરવસ્તુઓમાં જાગ્રત છે, કેવી રીતે માનવામાં આવે કે તેને અન્ય સંચમભાવ છે, માટે એ પ્રાણી યમભાવથી જીવન ગમે તે સ્થિતિમાં રહે તેને તે પ્રિય લાગે છે. કારણ કે શરૂઆતથી તેને અભ્યાસ તેવો થયેલ છે. અધત રચમ જીવન વ્યતીત કરવા માટે ચિત્તવૃત્તિ અને દરિયે ઉપર વિજય પ્રાપ્ત કરવાની મોટી જરૂરત હોય છે, આ પ્રકારના ઉપદેશ તેને મળેલ નથી, કારણ કે તેનું જીવન તે બકરાની માફક “મમકરતા કરતાં
SR No.009302
Book TitleAcharanga Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages780
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy