SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ चराग सूत्रे यद्वा-उच्चगोत्रादिसमुद्भवगर्वात्कर्तव्यच्युतत्वेनापवादवान् जगज्जनानादरवचनदण्डेन पटह इव हतः, श्रुतचारित्रलक्षणधर्मरहितत्वेनोपहतः, एवं 'जातिमरणं' जातिश्च मरणं च जातिमरणम् अनुपरिवर्तमानः = पारावारतरलतरतरङ्गवत् पुनजन्म पुनर्भरणं चेति संसारसागरे परिभ्रमन् भूयो भूयो जन्ममरणमुपलभमानोऽनित्यत्वेऽपि नित्यत्वमनुभवन् विपर्यासमुपैतीति सम्बन्धः । ૯ एवम् नाना रोगों से जिसका शरीर क्षत जीर्ण शीर्ण हो रहा है, तथा सकलजन जिसकी निंदा करते हैं, अथवा उच्चगोत्रादिक में जन्म प्राप्त करने के गर्व से जो कर्तव्यच्युत हो रहा है, "मेरा क्या कर्तव्य है" इस बात को ही जो नहीं समझता है, यद्वातद्वा प्रवृत्ति करने से लोगों के अनेक अपवादों का जो पात्र बना हुआ है, तथा जिस प्रकार दण्डे से ढोल पीटा जाता है उसी प्रकार जगत के जीवों के अनादरकारी वचन - रूपी दण्डों की चोट से जो आहत - ताडित है, एवम् जो वास्तविक अपने श्रुतचारित्ररूप धर्म की आराधना से वंचित है, जिस प्रकार समुद्र की तरल तरंगें समुद्र से उठती हैं और समुद्र में ही विलीन होती रहती हैं, उसी प्रकार जो इस संसाररूपी अथाह सागर में बारंबार जन्म मरण के गोते खाता रहता है, अहितकारी पदार्थों को हितकारी एवम् अनित्य परपदार्थों को नित्य मानकर जो उनके ही अपनाने में लगा हुआ है, ऐसा प्राणी विपरीतकल्पनावाला ही माना गया है, और वह अपनी इस कल्पना की वजह से ही रातदिन दुःखी होता रहता है । ። જીર્ણ શીણુ થઈ રહ્યુ છે, તથા સકલજન જેની નિંદા કરે છે, અને ઉંચ ગોત્રાદિકમા જન્મ પ્રાપ્ત કરવાના ગર્વથી જે કચ્યુત થઈ રહેલ છે, “ મારૂં શુ કર્તવ્ય છે” એ વાતને પણ પોતે સમજતા નથી, આડી અવળી પ્રવૃત્તિ કરવાથી લેાકેાના અનેક અપવાદોને જે પાત્ર બનેલ છે, તથા જે પ્રકાર ઈંડાથી ઢોલ પીટવામાં આવે છે તે પ્રકાર જગતના જીવોના અનાદરકારી વચનરૂપી દડોની ચાટથી જે આહત-તાડિત છે, અને વાસ્તવિક પોતાના શ્રુતચારિત્રરૂપ ધર્મની આરાધનાથી 'ચિત છે. જે પ્રકારે સમુદ્રની તરલ તરગો સમુદ્રથી ઉઠે છે અને સમુદ્રમાં જ વિલીન થાય છે તે પ્રકાર જે આ સસારરૂપી અથાગ સાગરમાં વાર વાર જન્મ મરણના ગોથા ખાતા રહે છે. અહિતકારી પદાર્થોને હિતકારી અને અને અનિત્ય પદાર્થોને નિત્ય માનીને જે તેને અપનાવવામા લાગેલ છે. એવા ણી વિપરીત કલ્પનાવાળા જ માનેલ છે, અને તે પોતાની આવી કલ્પનાના જોરે રાતદિવસ દુઃખી થાય છે
SR No.009302
Book TitleAcharanga Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages780
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy