SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૨ आधारागसूत्रे निज और पर के विषय में दुःख, शोक आदि करने कराने से असातवेदनीय कर्म का बन्ध होता है, जिसका फल जीव को कभी भी साता नहीं मिलना है । संसार के समस्त प्राणी और व्रती-अणुव्रती या महाव्रती जीवों की सेवा करना, निज और पर के उपकार के लिये योग्य वस्तु का दान देना, सरागसंयम का पालन करना, क्रोधादिकषायों की शान्ति होनी और लोभ का त्याग करना आदि कार्यों से जीव के सात वेदनीय कर्म का बंध होता है इसकी वजह से जीवों को सदा सुखकारी वस्तुओं का समागमरूप सांसारिक सुखों की प्राप्ति होती है । केवली का अवर्णवाद, श्रुतका अवर्णवाद, तथा संघ आदि का अवर्णवाद करना, इससे दर्शनमोहनीय कर्म का बंध होता है, जिसका फल समकित गुण की प्राप्ति जीव को नहीं होती। कषाय के उदय से परिणामों में तीव्रता रहना, इससे चारित्र मोहनीय का बन्ध होता है, जिसका फल जीव कभी भी चारित्र धर्म को अंगीकार नहीं कर सकता । योगों की कुटिलता का होना तथा शास्त्रप्रतिपादित मार्ग से अन्यथा प्रवृत्ति करना, इससे अशुभ नाम कर्म का बंध होता है। इससे जीव एकेन्द्रियादि अनेक कुयोनियों में जन्म धारण करता है। कभी चक्षुविकल होता है, कभी આઘાતરૂપ થાય છે. બીજાના અને પિતાના વિષયમાં દુખ શેકાદિ કરવાકરાવવાથી અસાતવેદનીય કર્મને બંધ થાય છે. જેનાથી જીવને કઈ વખત પણ સાતા મળતી નથી. સંસારના સમસ્ત પ્રાણ અને ગ્રતી–અણુવ્રતી કે મહાવતી જીની સેવા કરવી, પિતાના અને પારકાના ઉપકાર માટે એગ્ય વસ્તુનું દાન દેવું, સરાગ યમનું પાલન કરવું, કોધાદિ કષાયેની શાંતિ થવી, અને લોભને ત્યાગ કરવો આદિ કાર્યોથી જીવને સાતવેદનીય કર્મને બંધ થાય છે, તેનાથી જીવોને સદા સુખકારી વસ્તુઓના સમાગમરૂપ સાસારિક સુખોની પ્રાપ્તિ થાય છે. કેવળીને અવર્ણવાદ, શ્રતને અવર્ણવાદ, અને સંઘ આદિને અવર્ણવાદ કરે, એનાથી દર્શનમોહનીય કર્મને બધ થાય છે જેનાથી સમકિત ગુણની પ્રાપ્તિ જીવને થતી નથી. કપાયના ઉદયથી પરિણામોમાં તીવ્રતા રહેવી, તેનાથી ચારિત્રમોહનીયને બંધ થાય છે જેનુ ફળ જીવ કેઈ વખત પણ ચારિત્રધર્મને અંગીકાર કરી શકતા નથી ગામા કુટિલતા હોવી, અને શાસ્ત્રપ્રતિપાદિત માર્ગથી અન્યથા પ્રવૃત્તિ કરવી તેનાથી અશુભ નામકર્મ બંધ થાય છે, તેનાથી જીવ એક ઈન્દ્રિય આદિ અનેક મુનિમાં જન્મ ધારણ કરે છે. કેઈ વખત ચક્ષુવિકલ થાય છે,
SR No.009302
Book TitleAcharanga Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages780
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy