SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ आचाराजको - भगवद्वचनानि चतुर्विधेनुयोगे प्रविभक्तानि, स चेत्यम्(१)-चरणकरणानुयोगः,(२)-धर्मकथानुयोगः, (३)-गणितानुयोगः, (४)-द्रव्यानुयोगश्च । युज्यते-संवध्यते भगवदुक्तार्थेन सहेति योगः = गणधरकयनरूपः, अनु = अनुकूलो योगोऽनुयोगः । भगवद्वचनानुरूपा गगधरोक्तिरित्यर्थः । (१) (१) अय चरणकरणानुयोगः(१) चर्यते = गम्यते = माप्यते भवोदधेः परं कूलं चतुर्दशगुणस्थाना भगवान् के वचनों में ये पैंतीस अतिशय अर्थात् गुण होते हैं। प्राचीन आचार्यों ने भी कहा है —'सकारवत्त' इत्यादि ३५ । (वाणी के पैंतीस गुण पहले कह चुके हैं अतः यहाँ इनका अर्थ कहने की आवश्यकता नहीं। भगवान् के वचन चार अनुयोगों में विभक्त हैं ! चार अनुयोग ये हैं :-- १ चरणकरणानुयोग, २ धर्मकथानुयोग, ३ गणितानुयोग, और ४ द्रव्यानुयोग । - भगवानके वचनों के अनुकूल गणघरों का व्याख्यान अनुयोग कहलाता है। (१) चरणकरणानुयोगजिसके द्वारा भव-सागर का किनारा अर्थात् चौदहवाँ गुणस्थान प्राप्त किया आय ભગવાનના વચનેમાં આ પ્રમાણે પાંત્રીશ અતિશય અર્થાત ગુણ હોય છે. પ્રાચીન मायायाय ५५ छ:- “ सकारवत्त" त्या . (पांत्रीश पाएना शुधे पडसा કહી ગયા છીએ જેથી અહિં એને અર્થે કહેવાની આવશ્યક્તા નથી.) ભગવાનના વચન ચાર અનુગમાં વહેંચાયેલા છે. ચાર અનુગ આ છે(१) A२५१४२ानुयोग. (२) धर्मानुयोग, (3) गणितानुयामाने (४) द्रव्यानुयोग ભગવાન દ્વારા પ્રરૂપિત અર્થની સાથે ગણધરના વચનને વેગ હોય તે અનુગ કહેવાય છે, તાત્પર્ય એ છે કે ભગવાનના વચનેને અનુકૂળ ગણુધરેએ કરેલું વ્યાખ્યાન તે અનુગ કહેવાય છે. (१) सरणानुयोगજેનાથી ભવસાગરને કિનારે અર્થાત ચૌદમું ગુણસ્થાન પ્રાપ્ત કરી શકાય, તેને અર્થાત મૂલગુણને ચરણ” કહે છે, અથવા વ્રત આદિ ચરણ કહેવાય છે. તે સિત્તેર (७०) छ. ४यु पषु छ
SR No.009301
Book TitleAcharanga Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages915
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy