SearchBrowseAboutContactDonate
Page Preview
Page 833
Loading...
Download File
Download File
Page Text
________________ आचारचिन्तामणि-टीका अध्य० १ उ. ६ सू०७ प्रसकायहिंसाप्रयोजनम् ६७१ टीका-~~ यदर्थ त्रसजीवा हन्यन्ते, तद् ब्रवीमि-अप्येक केचिच्च, अवापिशब्दः वक्ष्यमाणापेक्षया समुच्चयाः, अर्चाय-अय॑ते-पूज्यते-इत्यर्चा-शरीरं, तदर्थ नन्ति-सिन्ति, यथा मुलक्षणं पुरुषं व्यापाद्य तच्छरीरेण विधामन्त्रं, साधयन्ति, यद्वा-स्वर्णपुरुपनिर्माणार्थ द्वात्रिशल्लक्षणं पुरुपं प्रतप्ततेले निक्षिप्य निघ्नन्ति । तथा अप्येक केचन अजिनाय चर्मार्थ मृगव्याघ्रदीन् घ्नन्ति । तथा अप्ये के-केचन मांसाय छागादीन् नन्ति । अप्येके केचन शोणितायत्रिशूलालेखकरणादौ शोणितं ग्रहीतुं नन्ति । एवं हृदयाय-हदयं गृहीत्वा साधका मध्नन्ति, तदर्थ ध्नन्ति । पित्ताय मयूरादीन , वसाय व्याघ्रादीन , पिच्छाय मयूरादीन् , पुच्छाय रोझादीन , वालाय चमर्यादीन् , शृङ्गाय मृगादीन्, टीकार्थ-~-हे जग्वृ जिस प्रयोजन से सफाय की हिंसा होती है, वह करता है। कोई-कोई अर्चा अर्थात् शरीर के लिए विराधाना करते हैं, जैसे किसी पुरुष को अच्छे लक्षण वाला समझकर उसे मार डालते हैं, और उसके शरीर से विद्या तथा मंत्र का साधन करते हैं । अथवा स्वर्णपुरुप के निर्माण के लिए बत्तीस लक्षण वाले पुरुष को तपे हुए तेल में डालकर मारते हैं। कोई चर्म के लिए मृग और वाघ आदि का घात करते हैं। कोई मांस के लिए बकरा आदि को मारते हैं। कोई त्रिशल का चि बनाने आदि के लिए तथा रक्त पीने के उद्देश्य से घात करते हैं । इसी प्रकार हृदय के लिए घात करते हैं-घातक लोग हृदय लेकर मथते हैं। इसी तरह पित्तके लिए मयूरों को चकि लिए वाघ आदि को, पंखों के लिए मयूरों को, पूछके लिए रोझ आदि को, चाल के ટીકાથજે પ્રયોજનથી ત્રસજની હિંસા થાય છે, તે કહું છું. કઈ-કઈ અચી અર્થાત્ શરીરના માટે ઘાત કરે છે. જેમકે-કઈ પુરૂષને સારા લક્ષણવાળે સમજીને તેમ મારી નાંખે છે, અને તેના શરીરથી વિદ્યા તથા મંત્રની સાધના કરે છે અથવાસ્વર્ણ પુરૂષના નિર્માણ માટે બત્રીસ લક્ષણવાળા પુરૂષને તપાવેલા તેલમાં નાંખીને મારે છે. કેઈ ચામડા માટે મૃગ અને વાઘ વગેરેને ઘાત કરે છે. કોઈ માંસ માટે બકરા વગેરેને મારે છે. કોઈ ત્રિશુલનું ચિહ્ન બનાવવા વગેરે માટે લેહ પ્રાપ્ત કરવાના ઉદેશ્યથી ઘાત કરે છે. એ પ્રમાણે કઈ હદય માટે ઘાત કરે છે-ઘાતકી લેક હૃદય લઈને મળે છે. એ પ્રમાણે પિત્ત માટે મેરને, ચરબી માટે વાઘ આદિને વાળ માટે ચમરી–ાય આદિને, શીંગ માટે મૃગ આદિને મારે છે. વિષાણુ-શબ્દ જે કે હાથી
SR No.009301
Book TitleAcharanga Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages915
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy