SearchBrowseAboutContactDonate
Page Preview
Page 728
Loading...
Download File
Download File
Page Text
________________ ५८८ आचाराङ्गस्त्रे कायदेशे प्रागभिहितानि तेपां जीवलक्षणानां वनस्पतिकायेऽपि सद्भावाद् वनस्पतिः सचितोऽस्ति, मनुष्यवदिति निर्णीयते । अपि च-वनस्पतिः सचेतनः, बालाद्यवस्थासंदर्शनात्, अनुकूलप्रतिकूलाहारादिना पुष्टिकार्यादिदर्शनात् छेदन भेदनादिना म्लानतादिदर्शनाच्च मनुष्य - शरीरवत् । यथा मनुष्यशरीरमनुकूलेनाहारादिना पुप्यति, तत्मतिकूलेन तदभावेन च शुष्यति, एवं वनस्पतिरप्यनुकूल जलवातादिभिः पुष्यति प्रतिकूलजलवाता - दिभिश्च शुप्यति । यथा वा छेदनादिना मनुष्यशरीरं हस्तादि म्लायति, तथा काय के उद्देश में पहले कहे गये हैं वे सब वनस्पतिकाय में भी पाये जाते है । इस कारण वनस्पति मनुष्य आदि के समान सचित्त है । तथा——वनस्पति सचेतन है, क्यों कि उस में बाल्यावस्था आदि देखी जाती है, अनुकूल आहार से पुष्टि और प्रतिकूल आहार से कृशता आदि दिखाई देती है, और छेदन- मेदन आदि करने से मुरझाना वगैरह देखा जाता है, जैसे मनुष्य का शरीर | तात्पर्य यह है कि जैसे मनुष्य का होता है और प्रतिकूल आहार से या आहार के अभाव से वनस्पति भी अनुकूल जल-वायु आदि से पुष्ट होती है और सूख जाती है । अथवा जैसे छेदन - भेदन करने से मनुष्य का शरीर हाथ आदि मुरझा ઉદ્દેશમાં પહેલા કહ્યાં છે, તે સવ વનસ્પતિકાયમાં પણ જોવામાં આવે છે. આ કારણથી વનસ્પતિ મનુષ્ય આદિના સમાન સચિત્ત છે. शरीर अनुकूल आहार आदि से ट सूख जाता है, उसी प्रकार प्रतिकूल जल - वायु आदि से તથા—વનસ્પતિ સચેતન છે, કેમકે તેમાં બાલ્યાવસ્થા આદિ અવસ્થાએ જોવામાં આવે છે. અનુકૂલ આહારથી પુષ્ટિ અને પ્રતિકૂલ આહારથી કૃશતા—દુખ લતા આદિ દેખાય છે, અને છેદન, ભેદન આદિ કરવાથી મુરઝાઈ જવું-કરમાઈ જવું સુસ્ત કે ખિન્ન થવાપણું વગેરે જોવામાં આવે છે. જેવી રીતે મનુષ્યનું શરીર. તાત્પર્ય એ છે કેઃ—જેમ મનુષ્યનું શરીર અનુકૂલ આહાર આદિથી પુષ્ટ થાય છે, અને પ્રતિકૂલ માહારથી અથવા તે આહારના અભાવથી સુકાઈ જાય છે તેવી રીતે વનસ્પતિ પણ અનુકૂલ જલ, વાયુ આદિથી પુષ્ટ થાય છે, અને પ્રતિકૂલ જલ વાયુ આદિથી સુકાઈ જાય છે. અથવા જેવી રીતે છેદન-ભેદન કરવાથી મનુષ્યશરીરના હાથ-પગ આદિ કરમાઈ જાય છે. તે પ્રમાણે પાંદડા, ફૂલ, ફૂલ, આદિ વનસ્પતિ પણ છેદન-ભેદન
SR No.009301
Book TitleAcharanga Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages915
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy