SearchBrowseAboutContactDonate
Page Preview
Page 727
Loading...
Download File
Download File
Page Text
________________ आचारचिन्तामणि-टीका अध्य० १ उ. ५ मू. १ वनस्पतिसचित्तता पल्लवफलकुसुमादिरूपो वनस्पतिरपि छेदनादिना म्लायति, तस्माद् वनस्पतिः सचेतन इति सिद्धम् । यद्वावनस्पतिर्जीवः, चेतनावचात् , मनुष्यवत् , यथा मनुष्यस्य शब्दादिग्रहणशक्तिरूपा चेतना, तथैव वनस्पती समुपलभ्यते । तथाहि-बकुलादयो गीत-सुरागण्ड्रप-कामिनीचरणताडनादिभिः फलन्ति, शमीलज्जालुप्रभृतिषु च स्वापाययोधसंकोचादयो दृश्यन्ते । शापानुग्रहाम्यामान्तरौ संकोचविकाशौ समस्तवनस्पतीनां भवतः । उक्तञ्च जाता है उसी प्रकार पत्ता, फल, फूल, आदि वनस्पति भी छेदन-भेदन आदि से मुरझा जाती है, इससे सिद्ध होता है कि वनस्पति सचेतन है। अथवा---वनस्पति जीव है; क्यों कि चेतनावाली है, जैसे मनुष्य । जैसेमनुष्य आदि में शब्द आदि को ग्रहण करने की शक्तिरूप चेतना है उसी प्रकार वनस्पति में भी शब्द आदि को ग्रहण करने की शक्तिरूप चेतना पाई जाती है। बकुल आदि के वृक्ष गोत, मदिरा का कुल्ला, कामिनी के पैर के ताडन आदि से फलते हैं। शमी तथा लज्जावती आदि में स्वाप, (सोना) अवबोध (जागना) और संकोच (सिकुडना) देखा जाता है । शाप और अनुग्रह से सब बनस्पति में संकोच और विकास होता है। कहा भी है : આદિથી કરમાઈ જાય છે સુકાઈ જાય છે, આ કારણથી સિદ્ધ થાય છે કે વનસ્પતિ સચેતન છે. અથવા-~-વનસ્પતિ જીવ છે, કેમકે–ચેતનાવાળી છે, જેમ મનુષ્ય. જેવી રીતે મનુષ્ય આદિમાં શબ્દ આદિને ગ્રહણ કરવાની શક્તિરૂપ ચેતના છે. તે પ્રમાણે વનસ્પતિમાં પણ શબ્દ આદિને ગ્રહણ કરવાની શક્તિરૂપ ચેતના જોવામાં આવે છે. બકુલ આદિ વૃક્ષ ગીત, મદિરાના ગંડૂષ (કેગલ), સ્ત્રીના પગથી થયેલું તાડન આદિથી ફળે છે. શમી તથા લજ્જાવંતી (રીસામણી) આદિમાં સુઈ જવું જાગવું અને સકેચાઈ જવું વગેરે જોવામાં આવે છે. શાપ અને અનુગ્રહથી સર્વ વનસ્પતિમાં સંકેચ અને વિકાસ થાય છે. કહે છે કે
SR No.009301
Book TitleAcharanga Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages915
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy