SearchBrowseAboutContactDonate
Page Preview
Page 672
Loading...
Download File
Download File
Page Text
________________ ५४० . पांचारामसे अयं भावः-कृतकारितानुमोदितभेदेन, मनोवाक्कायमेंदन, तथाऽतीतानागतवर्तमानभेदेन च प्रत्येकक्रियायाः सप्तविंशतिभेदा भवन्ति; एवमस्या अपि तेजस्कापजीवाभ्याख्यानरूपक्रियाया एकस्या एव सप्तविंशतिमेदा भवितुमर्हन्ति । तत्र कस्पाश्चिदपि कियायां स्वात्मानं न नियुझ्यादिति । उपपद्यतेऽप्ययमया, अन्यथा हि स्वयंकृतस्यैवाभ्याख्यानस्य प्रतिषेधे कारिवानुमोदितरूपाणां तेजस्कायजीवाभ्याख्यानरूपक्रियाणां प्रतिषेधाभाव प्रसज्यंत । ततथ ताशान्याख्यानं पापाय न स्यात् । तथाचोत्सूत्रमरूपणापत्तिः । तात्पर्य यह है-प्रत्येक के कृत, कारित, अनुमोदना, मन, वचन काय, और अतीत, अनागत, वर्तमान के मेद से (इनका परस्पर गुणाकार करने से) सत्ताइस भेद होते हैं। इसीप्रकार इस तेजस्काय का अपलापरूप क्रिया के भी सत्ताईस भेद हो सकते हैं । इन भेदों से किसी भी भेद में आत्मा को जोडना न साहिए। अगर ऐसा अर्थ न लगाया जाता तो यह भी समझ लिया जाता कि-अग्निकाय का स्वयं अपलाप न कर, मगर अपलाप कराने और अनुमोदन करने की क्रियाओं का निषेध नहीं है । ऐसा अर्थ संगत नहीं है, क्यों कि ऐसा अर्थ करने से केवल स्वयंकृत अपलापका ही प्रतिपेध होगा, किन्तु कारित और अनुमोदित अपलायका प्रतिपेध नहीं होगा और इस प्रकार का अपलाप पाप का कारण न होगा। फिर तो सूत्र के विरुद्ध प्ररूपणा का दोय आएगा। તાત્પર્ય એ પ્રત્યેક ક્રિયાના કરવું-કરાવવું અને અનુમોદના, મન, વચન, કાયા અને ભૂતકાલ, ભવિષ્યકાલ તથા વર્તમાન કાલના ભેદથી (એને પરસ્પર ગુણાકાર કરવાથી) સત્યાવીસ ભેદ થાય છે. એ પ્રમાણે આ તેજસ્કાયના અપલાયરૂપ પિના પણ સત્યાવીસ ભેદ થઈ શકે છે. એ બેમાંથી કેઈ પણ ભેદમાં આત્માને જેવો જોઈએ નહિં, પરંતુ એ પ્રમાણે અર્થ કરવામાં ન આવે તે એ પણ સમજી લેવામાં આવત કે, અનિકાયને સ્વયં અ૫લાપ કરે નહિ. પરંતુ અપલાપ'કરાવવાની અને અનુમોદન કરવાની ક્રિયાઓને નિષેધ નથી. આ પ્રકારનો અર્થ સંગત નથી, કેમકે આ અર્થ કરવાથી કેવળ સ્વયકૃત અપાપને જ નિષેધ થશે. કિન્તુ કારિત અને અનુદિત અપાપને નિષેધ થશે નહિ, અને એ પ્રકારને અપલાય પાપનું કારણ ન થાય, પછી તે સૂત્રના વિરુદ્ધ પ્રકયણાને દોષ આવશે.
SR No.009301
Book TitleAcharanga Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages915
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy