SearchBrowseAboutContactDonate
Page Preview
Page 659
Loading...
Download File
Download File
Page Text
________________ - M आचारचिन्तामणि-टीका अध्य. १ उ. ३ म. १३ अष्कायविराधनादोषः ६३५ टीका'अथवा 'शब्दः कथितस्यार्थस्य प्रकारान्तरेण स्पष्टीकरणे वर्तते । येऽष्कायारम्भिगस्तेपामदत्तादानदोपापत्तिरपि । यतोऽकायनोवैस्तेभ्योनार्पितानि स्वशरीराण्युपमर्दयितुं, ते च तानि वाङ्मनाकाययोगैः कृतकारितानुमोदितैरुपमर्दयन्ति, ततथाकायारम्भिणामदत्तादानदोपोऽप्यनिवार्यों भवति, तस्मान्मुमुक्षुभिः सर्वथाऽकायारम्भो वर्जनीयः, इति भगवता साक्षात्मोक्तम् ।। सू० १२ ।। सचित्तजलोपभोगिनो हि पृष्टाः सन्तो यद् वदन्ति तदाह--- यद्वा-अकायारम्भं स्वयं परिहत्तुमक्षमाः शाक्यादयो यद्वदन्ति तदाह'कप्पड़ णे.' इत्यादि। टीकार्य--पहले कही हुई बात का दूसरी तरह से स्पष्टीकरण करने के लिये 'अथवा' शब्द है | जो अपकाय का आरंभ करते हैं उन्हें अदत्तादान का दोष भी लगता है । कारण यह है कि-अप्काय के जीवों ने अपने शरीर उपमर्दन करने के लिए उन्हें सौपे नहीं हैं, फिर भी वे लोग मन, वचन, काय से और कृत, कारित, अनुमोदना से उनका उपमर्दन करते हैं. अतः अप्काय का आरंभ करने वालों को अदत्तादान का दोष अनिवार्य है। अतः मुमुक्षु पुरुषों को अप्काय का आरंभ त्यागना चाहिए। ऐसा भगवान ने साक्षात कहा है ।। सू० १२ ॥ सचित्त जलका उपयोग करनेवाले पूछनेपर जो उत्तर देते हैं सो कहते हैं-- अथवा जो लोग अप्काय के आरंभ को त्यागने में असमर्थ हैं उनका कथन बतलाते हैं:'कप्पइ णे.' इत्यादि। ટીકાથ–પ્રથમ કહેલી વાતને બીજી રીતથી સ્પષ્ટીકરણ કરવાના અર્થમાં અથવા શરદ છે, જે અપ્લાયનો આરંભ કરે છે, તેને અદત્તાદાન દેષ પણ લાગે છે, કારણ એ છે કે--અષ્કાયના જીવોએ પિતાનું શરીર ઉપમર્દન કરવા માટે તેને સોંપ્યું નથી. તે પણ તે લેકે મન, વચન અને કાયાથી અને કરવું, કરાવવું તથા અનુમેદવું તે વડે કરી ઉપમન કરે છે, તે કારણથી અષ્કાયને આરંભ કરવાવાળાને અદત્તાદાન દેવ પણ અનિવાર્ય (ટાળી ન શકાય તેવો છે. એ માટે મુમુક્ષુ પુરૂએ અખાયને આરંભ ત્યાગી દેવું જોઈએ. એ પ્રમાણે ભગવાને સાક્ષાત્ કહ્યું છે. (સૂ. ૧૨) સચિત જલનો ઉપયોગ કરવાવાળાને પૂછતાં જે ઉત્તર આપે છે-તે કહે છે. અથવા જે લોક અપ્લાયના આરંભને ત્યજવામાં અસમર્થ છે. તેમનું કહેવું–કથન सताकपड़ णे..त्यादि
SR No.009301
Book TitleAcharanga Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages915
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy