SearchBrowseAboutContactDonate
Page Preview
Page 643
Loading...
Download File
Download File
Page Text
________________ - आचारचिन्तामणि-टीका अध्य. १ उ.३ सू. ८ अष्कायरक्षोपदेशः ५१६ एप उदकशस्त्रसमारम्भः खलु-निश्चयेन, ग्रन्या अध्यते बध्यतेऽनेनेति ग्रन्या अष्टविधर्मवन्धः । कारणे कार्योपचारादुदकशस्त्रसमारम्भस्य ग्रन्यरूपत्वम्, एगमग्रेऽपि योध्यम् । तथा एपः उदकशस्त्रसमारम्मः मोहः विपर्यासः विपरीतज्ञानरूपः । तथा एप एव मारमरणं निगोदादिमरणरूपः । तथा एप खलु नरका-नारकजीवानां दशविधयातनास्थानम् । इत्यर्थम् एतदर्थ कर्मवन्ध-मोह-मरण-नरकरूपं घोरं दुःखफलं प्राप्य पुनः पुनरेतदर्थमेव लोक अज्ञानवशक्ती जीवः गृद्धा लिप्मुरस्ति । यद्वागृद्धा-विषयभोगासक्तः, लोकः संसारी जीवः, इत्यर्थम् एतदर्थमेव-कर्मबन्ध-मोहमरण-नरकार्थमेव, प्रवर्तते। जिस के द्वारा गूंथा जाय-बांधा जाय यह ग्रंथ कहलाता है। यह उदकशस्त्र का समारंभ ग्रंथ है, अर्थात् आठ कर्मी का बंध है। यही कारण में कार्य का उपचार करके उदकशन के समारंभ को ग्रंथ कहा है। वास्तव में वह ग्रंथ (कर्मबंध) का कारण है। आगे भी इसी प्रकार समझना चाहिए। यह जलशन का समारंभ मोह-विपरीत ज्ञान है। तथा यह मार-निगोद आदि के मरणरूप है। यह नरक है अर्थात् नारकी जीवों को होनेवाली दस प्रकार की वेदनाओं का स्थान है । कर्मबंध, मोह, मरण, और नरकरूप घोर दुःखरूप फल को प्राप्त कर के भी अज्ञानी लोग फिर इसी के लिए गृढ़ होते हैं । अथवा गृद्ध अर्थात् भोगों में आसक्त, संसारी जीव इसी के लिए, अर्थात् कर्मबंध, मोह, मरण तथा नरक के लिए ही प्रवृत्ति करते हैं। જેના દ્વારા ગૂંથી શકાય-બાંધી શકાય તે ગ્રંથ કહેવાય છે. એ ઉદકજલ. શિઅને સમારંભ ગ્રંથ છે અર્થાત્ આઠ કર્મોને બંધ છે. અહિં કારણમાં કાર્યો ઉપચાર કરીને ઉદકશાસ્ત્રના સમારંભને ગ્રંથ કહ્યો છે. વાસ્તવિક રીતે તે ગ્રંથ (કર્મબંધોનું કારણ છે. આગળ પણ આ પ્રમાણે સમજવું જોઈએ. આ જલશઅને સમારંભ મોહ-વિપરીત જ્ઞાન છે, તથા આ માર-નગર વગેરેના મરણરૂપ છે, આ નરક છે–અર્થાત્ નારકી અને થવાવાળી દસ પ્રકારની વેદનાઓનું સ્થાન છે. કર્મબંધ, મોહ મરણ અને નરક રૂપ ઘોરખપ ફલને પ્રાપ્ત કરીને પણ અજ્ઞાની લોક ફરીને તેના માટે વૃદ્ધ-આસક્ત થાય છે. અથવા વૃદ્ધ અર્થાત્ ભેગોમાં આસક્ત સંસારી જીવ એ માટે, અર્થાત કર્મબંધ, મેહ, મરણ તથા નરક માટે જ પ્રવૃત્તિ કરે છે.
SR No.009301
Book TitleAcharanga Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages915
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy