SearchBrowseAboutContactDonate
Page Preview
Page 565
Loading...
Download File
Download File
Page Text
________________ आचारचिन्तामणि-टीका अध्य.१ उ.२ सु. ४ पृथिवीसमारम्भफलम् तथापि तत्फलं कर्मबन्धमोहमरणनरकरूपमेव लभन्ते, अतः पृथिवीकर्मसमारम्मस्य तदेव फलं भवतीति भावः । इत्यर्थमिति प्रयोगस्तु यथा-अयं संसारी लोको जायत्ते मरणायैव, म्रियते च जननायैव, इति, तद्वत् । ____लोकः पुनः पुनः कर्मबन्धाद्यर्थमेव लिप्मुरस्ति, तदर्थमेव प्रवर्तते वा, इति प्रतिज्ञायां हेतुमाह-'जमिणं'. इत्यादि । यद्यस्मात विरूपस्पैः - नानाविधेः शास्त्रः स्वकायपरकायतदुभयरूपैः पृथिवीकर्मसमारम्भेण-पृथिव्युपमर्दकसावधव्यापारकरणेन, यद्वा-पृथिवीकायमुद्दिश्याष्टविधकर्मसमुत्पादकसावधव्यापारण, इमं = पृथिवीकार्य विहिनस्ति, विनाश करने के लिए, पृथिवीशन का आरंम करता है तथापि इस आरंभ का फल उसे कर्मबन्ध, मोह, मरण और नरक के रूप में ही मिलता है । अत एव आशय यह है कि कोई किसी भी अभिलाया से पृथिवीकायका आरंभ करे मगर फल तो वही कर्मअंघ मादि ही होगा। (इचत्य) इस का प्रयोग यह बतलाने के लिए किया गया है-यह संसारी जीव उत्पन्न होता है मरने के लिए और मरता है जनमने के लिए, इसी प्रकार यह प्रयोग है। लोक बारम्बार कर्मबंध आदि के लिए ही अभिलापो है, अथवा कर्मबंध के लिए ही प्रवृत्ति करता है । इस प्रतिज्ञा में हेतु कहते है-'जमिणं.' इत्यादि । • जिस कारण से गृद्ध (आसक) लोक नाना प्रकार के शस्त्रों से-त्वकाय, परकाय और उभयकायरूप शखों से-पृथिवीकाय का समारंभ करके अर्थात् पृथिवीकाय की हिंसा करने वाला सावध व्यापार करके, अथवा पृथिवीकाय के निमित्त से आठो कर्म-जनक सावध પૃથ્વીશ અને આરંભ કરે છે તે પણ તે આરંભનું ફળ તેને કર્મબંધ, મેહ, મરણ અને નરકના રૂપમાં જ મળે છે. એ માટે આશય એ છે કે-કોઈ કાંઈ પણ અભિલાષાથી પૃથ્વીકાયનો આરંભ કરે પરતુ ફળ તે તે કર્મબંધ આદિજ થશે. “” એનો પ્રયોગ એ બતાવવા માટે, કર્યો છે કે આ સંસારી જીવ ઉત્પન્ન થાય છે. મરવાને માટે, અને મરે છે તે જન્મ લેવા માટે, આ પ્રમાણે એ પ્રગ છે. લેક વારંવાર કર્મબંધ આદિ માટેજ અભિલાષી છે. અથવા કર્મબંધ માટેજ प्रवृत्ति ४२ छ. २५ प्रतिक्षामा हेतु ४३ छ-'अमिणं'. त्यादि. જે કારણથી ચુદ્ધ આસકત કે નાના પ્રકારના શસ્ત્રોથી સ્વકાય, પરકાય અને ઉભયકાય રૂપ શોથી–પૃથ્વીકાયને સમારંભ કરીને અર્થાત્ પૃથ્વીકાયની હિંસા કરવાવાળા સાવદ્ય વ્યાપાર કરીને અથવા પૃથ્વીકાયના નિમિત્તથી આઠ કર્મોને ઉત્પન્ન કરનાર સાવદ્ય વ્યાપારથી
SR No.009301
Book TitleAcharanga Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages915
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy