SearchBrowseAboutContactDonate
Page Preview
Page 548
Loading...
Download File
Download File
Page Text
________________ maa ४३८ आचाराने सूच्यालग्नविन्दुमात्रेऽपि सहस्रोपधिसमावेशस्तथैव पृथिवीकायजीवास्तावन्मात्रे पृथिव्यंशे तिष्ठन्तीति । यथा वा सहस्रोपधिसमिश्रणे कृते चूर्णीकृत्य परिपिष्य खसखसकणप्रमाणगुटिका क्रियते, तर मत्येकगुटिकायां सहस्रोपधिसमावेशी दृश्यते, तद्वज्जवारीधान्यकणमात्रेऽल्पीयसि पृथिव्यंशे पृथिवीकायजीवास्तिष्ठन्तीति नैतचित्रम् । यदि लोकाकाशस्य प्रत्येकप्रदेशे, एकैकः पृथिवीकायजीवः स्याप्यते तदा असंख्याता लोका पूरिता भवेयुः । पृथिवीकायजीवानां परिमाणं तारदस्ति, यदि लोका असंख्याता भवेयुः, तेपामसंख्यातलोकानां यावन्तः प्रदेशाः भवेयुस्तावन्तः पृथिवीकायजीवा सन्तीति बोध्यम् । छोटे से, सूई को नौक पर लगे हुए एक बूंद में भी हजार औषधों का समावेश हो जाता है, इसी प्रकार जवार के एक दाने के बराबर पृथ्वी के अंश में इतने जीव रहते हैं। अथवा जैसे एक हजार औषधों को मिला दिया जाय और उनका चूर्ण बना लिया जाय, खूब पीसा जाय और उससे खसखस के दाने के बराबर गोली बना ली जाय तो उस प्रत्येक गोली में हजार औषधियों का समावेश नान पडता है। इस प्रकार जचार बराबर पृथ्वी के अश में अगर इतने जीव रहते हैं तो इसमें आश्चर्य की कौन सी बात है ? अगर लोकाकाश के एक-एक प्रदेश में, एक-एक जीव स्थापित किया जाय तो असंख्यात लोक भरजाएँ । पृथिवीकाय के जीवों का परिमाण इतना है कि यदि लोक असंख्यात हों और उन असंख्यात लोकों के जितने प्रदेश हो, उतने ही पृथिवीकाय जीव हैं, ऐसा समझ लेना चाहिए। નાના એવા સેઈની અણી પર લાગેલા એક ટીપામાં પણ હજાર ઔષધે સમાવેશ થઈ જાય છે. એ પ્રમાણે જુવારના એક દાણુની બરાબર પૃથ્વીમાં એટલા જીવ રહે. છે. અથવા જેવી રીતે-એક હજાર ઔષધને મેળવવામાં આવે અને તેનું ચૂર્ણ બનાવી લેવાય, અને તેને ખૂબ વાવવામાં આવે અને તેમાંથી ખસખસના દાણા બરાબર ગોળી બનાવવામાં આવે તે પ્રત્યેક ગોળમાં હજાર ઔષધીઓને સમાવેશ થયેલ છે, એમ જાણી શકાય છે. એ પ્રમાણે જુવાર બરાબર પૃથ્વીમાં એટલા જીવ રહે છે તે તેમાં આશ્ચર્યની વાત શું હોઈ શકે ? અથવા કાકાશના એક એક પ્રદેશમાં, એક-એક જીવ સ્થાપિત કરવામાં આવે તે અસંખ્યાત લેક ભરાઈ જાય. પૃથિવીકાયના જેનું પરિણામ એટલું છે લોક અસંખ્યાત છે અને તે અસંધ્યાત લેકના જેટલા પ્રદેશ હોય એટલા જ ५धिवाय छे. म सभा नये. . .
SR No.009301
Book TitleAcharanga Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages915
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy