SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ आचार चिन्तामणि- टीका अवतरणा अत्रोच्यते - धर्मश्चाधर्मश्रेति दोषचाहुल्यप्रसङ्गात् । द्रव्यमवश्यमङ्गीकरणीयम्, ७५ अन्यथा (१) आकाशस्यतितृत्वस्वीकारे जीवपुद्गलानामलोकाकाशगमनापत्तिः । (२) अलोकाकाशस्यापि जीवपुहलपूर्णत्वे लोकत्वमसंगः, तथा चालोकाकाशस्य नामाऽपि बन्ध्यापुत्रवदेव स्यात् । (३) भगवत्मरूपिताऽऽकाशद्वैविध्यव्यवस्थाऽपि न सिद्धयेत् । प्रयोजन दिखाई नहीं देता । समाधान-धर्मद्रव्य और अधर्मद्रव्य अवश्य स्वीकार करना चाहिये। उन्हें स्वीकार न करने से बहुतसे दोप आते हैं । वे इस प्रकार - (१) आकाश को ही गति का कारण मान लिया जाय तो जीवों और पुद्गलों का अलोकाकाश में भी गमन मानना पडेगा, क्योंकि अलोकाकाश भी तो आखिर आकाश ही है । (२) अलोकाकाश अगर जीवों और पुलों से व्याप्त मान लिया जाय तो वह लोकाकाश न रहकर लोकाकाश ही हो जायगा । ऐसी स्थिति में अलोकाकाश तो बन्व्यापुत्र के समान हो जायगा, अर्थात् अलोकाकाश का अस्तित्व नहीं रहेगा | (३) भगवान् ने दो प्रकार का आकाश बतलाया है, वह व्यवस्था भङ्ग हो जायगी । કરવાનું કઈ પણ પ્રયાજન જોવામાં આવતું નથી. સમાધાન-ધર્મ દ્રવ્ય અને અશ્વદ્રવ્યના અવશ્ય સ્વીકાર તેના સ્વીકાર નહિ કરવાથી બહુ જ દોષ આવે છે, તે આ પ્રમાણે वो लेामे, (૧) આકાશને જ ગતિનું કારણુ માની લેવામાં આવે તે જીવે અને પુદ્ગલાનું અલાકાકાશમાં પણ ગમન માનવું પડશે; કેમકે અલકાકાશ પણ છેવટે તે આકાશ જ છે. (૨) અથવા અલેાકાકાશ જીવા અને પુદ્ગલાથી વ્યાપ્ત માની લેશે તે તે અલેકાકાશ નહિં રહેતાં લેાકાકાશજ થઈ જશે; એવી સ્થિતિમાં અલાકાકાશ તે વન્ધ્યા પુત્રના સમાન થઈ જશે, અર્થાત્ અલેાકાકાશનું અસ્તિત્વ જ રહેશે નહિ. (૩) ભગવાને બે પ્રકારના આકાશ ખતાવ્યાં છે, તે વ્યવસ્થા ભંગ થઈ જશે.
SR No.009301
Book TitleAcharanga Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages915
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy