SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ પણ, આ ઈલાચી તો પૂર્વભવનો સાધુનો જીવ છે. દૂર કોઈ ગૃહને આંગણે ભિક્ષાર્થે પ્રવેશેલા મુનિરાજ છે સામે પદ્મિની જેવી સૌંદર્ય-સામ્રાજ્ઞી સ્ત્રી મુનિરાજને લાડુ વહોરાવવા આગ્રહ કરતી હોય છે અને નીચી નજરે જ ઇન્કાર કરતાં મુનિને જુએ છે, આ જોઇને જ ઈલાચીની વિચારધારા પલટાઈ. પૂર્વનું સાધુપણું વિજયી બન્યું અને મોહરાજાની નોકરી છોડી દીધી. ભલે પૂર્વભવમાં આ મદનને પ્રાણવલ્લભા મોહિનીનો તીવ્ર મોહ હતો – ભલે તે મોહે આ ભવમાં તે જ મદનરૂપ ઈલાચીને નટપુત્રી બનેલ મોહિનીનો મોહ થયો, તો પણ તે મોહને સર્વથા ત્યજીને કેવલી બની મોક્ષે ગયા. - “કારણ કે તે સાધુ હતા.” === + === + === + === + === “કારણ કે તે સાધુ હતા” [36] મુનિશ્રી દીપરત્નસાગરજી
SR No.009207
Book TitleLaghu Vyakhyan Sangrah Karan ke te Sadhu Hata
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2015
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy