SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૦૯) શ્રી ઋષભદેવસ્વામી સ્તવન (શ્રી આનંદઘનજી કૃત સ્તવન) ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરોરે, ઓર ન ચાહું રે કંત; રીયો સાહેબ સંગ ન પરિહરેરે, ભાંગે સાદિ અનંત, ઋષભ. ૨ ૩ પ્રીત સગાઈ રે જગમાં સહુ કરેરે,પ્રીત સગાઈ ન કોય; પ્રીત સગાઈ રે નિરૂપાધિક કહીરે, સોપાધિક ધન ખોય. ઋષભ. કોઈ કંત કારણ કાષ્ટ ભક્ષણ કરેરે, મિલશું કંતને ધાય; એ મેળો નવિ કહીએ સંભવેરે, મેળો ઠામ ન થાય. | ઋષભ. કોઈ પતિરંજન અતિઘણું તપ કરે, પતિ રંજન તન તાપ; એ પતિરંજન મેં નવિ ચિત્ત ધર્યર, રંજન ધાતુ મિલાપ. ઋષભ. કોઈ કહે લીલારે અલખ અલખ તણીરે,લખ પૂરે મન આશ; દોષ રહિતને લીલા નવિ ઘટેરે, લીલા દોષ વિલાસ. ઋષભ. ચિત્ત પ્રસન્ન રે પૂજન ફલ કહ્યુંરે, પૂજા અખંડિત એહ, કપટ રહિત થઈ આતમ અરપણારે, આનંદઘન પદ રહ. ઋષભ. ૪ ૫ ૬ - (૧) કાર્ટમાં બળી મરે (૨) પ્રકૃતિ, સ્વભાવ.
SR No.009199
Book TitleVinayopasana
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Aaradhak Mandal
PublisherShrimad Rajchandra Aaradhak Mandal
Publication Year2005
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy