SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૭) ની બેટમેન “પાંચ બોલ” માણાવદ ૧. ૧૯૮૮ (૨૨.૨.૩૨) * * * મારગ સાચા મિલ ગયા, છૂટ ગયે સંદેહ, હોતા સો તો જલ ગયા, ભિન્ન કીયા નિજ દેહ. * * * * * * * * ૧૧ + ' + = કે છ { + + +, - કે,'t fe* * * * * * 4 a rea *.કે ને., સહજાન્મસ્વરૂપ પરમગુરૂ (૧) સનાતન ઉપયોગ એવો મારો શાશ્વત ધર્મને મૂકીને હવે જોગને વિષે એટલે દેહને વિષે આત્મબુદ્ધિ નહીં કરું અર્થાત્ જોગને એટલે દેહને આત્મસ્વરૂપ નહીં માનું (૨) સદ્દગુરુએ અનંત દયા કરીને આપેલા “સહાત્મસ્વરૂપ” ને મૂકીને, ભ્રાંતિથી અછતી વસ્તુને એટલે પુદ્ગલાદિકને સાક્ષાત્ જેવી વસ્તુ કલ્પીને, હવે એમાં ભરમાઈશ નહીં અર્થાત્ તેવી ભ્રાંતિમાં પડીશ નહિ અને સહજાન્મસ્વરૂપ”માં જ ત્રિકાળવાસ કરીને રહીશ. (૩) અનાદિ, અરૂપી અને અમૂર્તિક એવું જે મારું શાશ્વત શુદ્ધ ચૈતન્યસ્વરૂપ, તેને મૂકીને, રૂપી અને મૂર્તિક એવો જે દેહ તેને સ્વસ્વરૂપ નહી * #sue; .': t:- += 3k . : "... #EintતોએFile ho k માનું a i Akf Mkwfie # # ' , " * * * * (૪) શુદ્ધ ચૈતન્ય જ્ઞાનમૂર્તિને મૂકીને, બાહ્યદષ્ટિએ એટલે ચર્મચક્ષુ વડે ચામડાને નહી જોઉં. તે તો ચમારની દષ્ટિ ગણાય. જે ચમાર હોય તે જ ચામડાને વિશે રંજન થાય. હું તો દિવ્ય નેત્રવાળો દેવ છું એટલે જ્ઞાનમૂર્તિ શુદ્ધ ચૈતન્યને જોઈશ-ગુરૂગમે. (૫) ત્રણે કાળ એકસ્વરૂપે રહેનારું એવું જે સમતારૂપી શુદ્ધ ચૈતન્યસ્વરૂપ જ્ઞાનમૂર્તિને મુકીને, જડ અજીવમાં નહી પરિણમું અર્થાત્ અવને સ્વસ્વરૂપ નહી માનું. જીવરાશિ-જ્ઞાન, દર્શન મૂળ સ્વરૂપે જીવનારો જીવ તે જ મારું સહજાભસ્વરૂપ” છે એટલે ત્રિકાળ તેમાં જ નિવાસ કરીને રહીશ. * * * * * * * * * * * * * * * *
SR No.009199
Book TitleVinayopasana
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Aaradhak Mandal
PublisherShrimad Rajchandra Aaradhak Mandal
Publication Year2005
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy