SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ બ્ર.શ્રી કમળાબેન પટેલ, અગાસ આશ્રમ આજીવન બ્રહ્મચર્ય વ્રત પૂ.પ્રભુશ્રીજીએ મને બાર વર્ષની ઉંમરે બે વર્ષનું બ્રહ્મચર્ય વ્રત આપ્યું હતું. ત્રણ વખત બે બે વર્ષનું વ્રત આપ્યું. પછી ૧૮મે વર્ષે મને કાયમનું આજીવન બ્રહ્મચર્ય વ્રત આપ્યું અને કહ્યું આ તો કુંવારી જ રહેવાની. આત્મા અજર અમર છે. હું અને મારી બા પૂ.પ્રભુશ્રીજી સાથે આબુમાં દોઢ મહીનો રહ્યા હતા. ત્યાં મને સાપ કરડેલો. પ્રભુશ્રીજીએ ત્યાં ભક્તિ કરી. પ્રભુશ્રીજી તો જ્ઞાની. મને ઊલટી થઈ અને બધું ઝેર નીકળી ગયું. હું બચી ગઈ. એટલે પ્રભુશ્રીજી કહે કમળીને સાપ કરડ્યો હતો. સમતાભાવે મટી ગયું. નિર્જરાનું કારણ થયું. ચિંતા શી? તારો આત્મા ક્યાં મરવાનો છે. વીતરાગને માનજો, મોટાને માનજો. મારા દાદાને નાહી ધોઈને ખાવાનો નિયમ. મહાદેવના મંદિરે દર્શન કરવા જાય. દાદા આશ્રમ આવ્યા ત્યારે મારી બાને કહ્યું - તારા ભગવાન દેખાડને! પછી પ્રભુશ્રીજીના દર્શન કરાવ્યા. ત્યારે પ્રભુશ્રીજી બોલ્યા “વીતરાગને માનજો, મોટાને માનજો.” પછી વાત સમજાઈ અને બધું મૂકી દીધું. પછી નાહ્યા ઘોયા વગર ખાય, મહાદેવના મંદિરે ન જાય. એકવાર પ્રભુશ્રીજીને કહ્યું- મારું સમાધિમરણ કરાવજો. લાખ રૂપિયા મળે તો ય શું? ભક્તિ ક્યાં મળે? મારા બાને છાતીમાં કેન્સર થયેલું. તેથી લોહી પડે. ? બોલતા જ દેહ છૂટી ગયો. બાનું મરણ જોઈ મને થયું લાખ જીવડાં પડ્યા. તેથી કાપડનો કકડો મૂકી ભક્તિમાં જાય. ૪ રૂપિયા મળે તોય શું? આવી ભક્તિ ક્યાં મળે? મુમુક્ષના દર્શન પ્રભુશ્રીજીના બોઘથી બા કહે- આ પૂર્વના કર્મ આવ્યાં છે. ભોગવી થાય, આનંદ થાય. પછી નિશ્ચય કર્યો કે એકલી પણ મારે તો લઈશું. સગાં કહે દવાખાને ચાલો. બા કહે – મારે મટાડવું નથી. આશ્રમમાં જ રહેવું છે. કેમકે કલ્યાણ તો અહીં જ થાય. દવાખાને આવવું નથી, મારું મરણ બગડી જાય. બાને કોઈ આ કાળ દીક્ષા માટે યોગ્ય નથી મળવા આવે ત્યારે હસીને કહે- આ કર્મના ફળ જુઓ. બા મને પ્રભુશ્રીજીએ એક દિવસે કહ્યું – કોને દીક્ષા લેવી છે? મેં કહે – ખાવાપીવાનું કશું પૂછીશ નહીં. મને બોલાવીશ નહીં. મંત્ર કહ્યું- પ્રભુ! મારે દીક્ષા લેવી છે. પ્રભુશ્રીજી કહે “તારે દીક્ષા કરવા દેજે. હું જ્યારે માંગુ ત્યારે આપવું. જીવીને શું કરવું છે? લેવી છે?” મેં કહ્યું છે પ્રભુ! મારે સાધ્વી થવું છે. પ્રભુશ્રીજી ભક્તિ. દેહ છૂટવાના દિવસે સવારે મને કહ્યું હવે રહેવાની નથી, કહે - આ કાળ દીક્ષા માટે યોગ્ય નથી. બ્રહ્મચારી થઈને જવાનું છે હોં. ઝપાટે એકલા મંત્ર બોલ્યા અને મંત્ર બોલતા : આશ્રમમાં રહેવું. ૨૦૮
SR No.009162
Book TitleLaghuraj Swami Sachitra Jeevan Darshan
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Gyanmandir Bandhni
Publication Year2007
Total Pages271
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size178 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy