SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી હીરાભાઈ મોતીલાલ ઝવેરી બ્રહાજ્ઞાન માટે બ્રહ્મનિષ્ઠ ગુરુ જોઈએ પેથાપુર સન્ ૧૯૨૩માં હું પેરીસથી એકાએક વેપાર (તેમની નોંઘના આધારે) છોડીને હિંદુસ્તાન આવ્યો. એક મિત્રે જામનેપોલિયનની ખબર છે? નગરના જંગલના યોગીની વાત કરી. તેમને સન્ ૧૯૧૪માં શ્રી હરીભાઈ સાથે મળવા ગયો. તેઓ એક વસ્ત્ર પહેરતા. આહાર તેમના ગુરુ તરીકે પ્રભુશ્રીજીને મારે મળવાનું લેતા નહીં, ઉંઘતા નહીં, સિંહ સાથે રહેતા. મનની થયું, નમસ્કાર કર્યા. પણ પ્રભુશ્રી કંઈ બોલ્યા વાત જાણતા વિગેરે ચમત્કારો સાંભળેલા, તે નહીં. હું ફ્રાંસ જવાનો છું એવી વાત પ્રભુશ્રીને જોયા. તે બઘાનો ખુલાસો પૂછતાં તેમણે કહ્યું હરીભાઈએ કરી. પ્રભુશ્રીએ થોડી વાર પછી આમાં કાંઈ નથી. પછી બ્રહ્મજ્ઞાન શું હશે તે કહ્યું “નેપોલિયનની ખબર છે?” હું જાણે તેમને સંબંધી પૂછ્યું ત્યારે તે યોગી પુરુષે કહ્યું-તેને માહિતી આપતો હોઉં તેમ મેં નેપોલિયનની વાત કરવા માંડી, માટે બ્રહ્મનિષ્ઠ ગુરુનો સમાગમ કરવો. પછી થયું કે બ્રહ્મનિષ્ઠ પણ પ્રભુશ્રી જાણે કંઈ સાંભળતા નથી તેવું લાગ્યું ત્યારે વાત બંઘ ગુરુને ક્યાં ખોળવા? તેવામાં શ્રી હરીભાઈએ કહ્યું હાલમાં પૂનામાં કરી. પછી ઊઠીને બહાર ગયા. પછી હું મુંબઈ ગયો. સ્ટીમરમાં યો સ્ટીમરમાં બ્રહ્મનિષ્ઠ ગુરુ છે. તેથી ત્યાં પ્રભુશ્રી પાસે જવા આવવાનું રાખ્યું. બેઠો, પેરીસ ગયો. ત્યાં રહ્યો. તે દરમ્યાન નેપોલિયનનું નામ શું જ્ઞાની હાડમાંસજુએ અજ્ઞાની રૂપ જુએ કરવા પ્રભુજીએ આપ્યું હશે તે વિચાર આવ્યા કરતો. પૂનામાં એક દિવસ પ્રભુશ્રી સાથે ફરવા ગયો. પાછળ નેપોલિયનની રાજ્ય સ્થિતિ અને કૈદી સ્થિતિ : એક અંગ્રેજ બાઈ આવતી હતી. મને યુરોપની રીત પ્રમાણે જો તું અમલમસ્ત હોય તો નેપોલિયન બોનાપાર્ટને મોહદ્રષ્ટિથી જોવાની ટેવ પડી હતી તેમ હું બાઈ સામું જોતો હતો. બન્ને સ્થિતિથી સ્મરણ કર.” (પુષ્પમાળા) આવું એક વાક્ય તેવામાં એકાએક પ્રભુશ્રીએ પાછું ફરીને કહ્યું કે “જ્ઞાની હોય તે તત્ત્વજ્ઞાનમાં વાંચવામાં આવ્યું. ત્યારે આ હેતુથી કદાચ પ્રભુશ્રીએ હાડમાંસ ચામડા જુએ અને અજ્ઞાની હોય તે રૂપ જુએ. મને થયું નેપોલિયનનું નામ કહ્યું હશે એમ લાગ્યું. કે આ તે કેમ બનતું હશે? પણ પ્રભુશ્રીની વાત ધ્યાનમાં રહી. દુનિયામાં ભવ્યમાં ભવ્ય અને સુંદરમાં સુંદર દેખાવવાળો મહારાજ સારા છે. તેમને કંઈ ભેટ આપી હોય તો ઠીક. પછી કીર્તિસ્તંભ અને કીર્તિ દરવાજો નેપોલિયને કર્યો છે. ત્યાં રોજ : આશ્રમમાં દરવાજાની વાત સાંભળી લગભગ સાત હજાર આપ્યા. મારે ફરવા જવાનું થતું. ત્યાં પેરિસમાં મીણના પુતળાનું પ્રદર્શન પ્રભુશ્રીએ મને તત્ત્વજ્ઞાન આપી ગુરુમંત્ર આપ્યો હતો. છે ત્યાં નેપોલિયનની મરણપથારીનો દેખાવ છે. તે જોઈ આ વાત પાટીદાર ભાઈઓ તો દૈવિક મુમુક્ષુઓ છે યાદ આવતી અને પ્રભુશ્રીજીનું સ્મરણ થતું. ઇન્દોરમાં બધા પાટીદાર મુમુક્ષુ પ્રભુશ્રીજીના દર્શન કરવા એક તરફ તો નેપોલિયનનું નામ યાદ આવે તેવા અદ્ આવેલા. તે બઘા જમીન ઉપર નમસ્કાર કરી જમીન ઉપર જ ભુત બગીચા, મહેલ અને કોઈએ નહીં ભોગવેલો એવો વૈભવ તે રોજ જોવા મળતો. અને બીજી બાજુ પ્રદર્શનમાં મરણપથારીનો બેઠા. મારા મનથી આ બઘા ગરીબ માણસો છે તેથી તેમ કરે છે. પણ તે બધું આશ્રમમાં આવ્યા પછી સમજાયું કે પાટીદાર ભાઈઓ દેખાવ; ત્યાં માત્ર એક તંબુમાં નેપોલિયન સૂતો છે, પાસે કોઈ તો ભક્તિભાવવાળા હોવાથી દૈવી મુમુક્ષુઓ છે. નથી, સામે અંગ્રેજી ડૉકટર છે. નેપોલિયન કેદી છે. પાસે એક નાનો ખાટલો અને પાણી પીવાનો લોટો. તેમાં પણ ઉંદર ચઢી પ્રભુશ્રીજી ભગવાન સ્વરૂપ જાય તેવું. ઘારાડાની ઘાસની ઝુંપડી તેના હિસાબે મહેલ જેવી આશ્રમમાં ખુશાલભાઈ વિગેરે મળ્યા. તેમની બઘાની ગણાય તેવી સ્થિતિનો તેનો તંબુ. પાસેથી પ્રભુશ્રી ભગવાન સ્વરૂપ છે એવી વાતો સાંભળી. જેથી નેપોલિયનની એ બેય સ્થિતિને જોઈ મને રોજ એમ એમ થયું કે હવે સમાગમ કરવો. તેથી આણંદ રહેવાનું નક્કી કર્યું. થતું કે પ્રભુશ્રીજીએ શું આ વિચાર કરવા માટે મને નેપોલિયનનું કારણ આશ્રમમાં કંઈ સગવડ નથી. થોડા વખત પછી પ્રભુશ્રીએ નામ યાદ દેવડાવ્યું હશે? જ્ઞાનીપુરુષના એક વચનનું કેટલું અપાર શું કહ્યું : પ્રભુ આશ્રમમાં રહેવાય તો ઠીક. ત્યારે આણંદમાં જગ્યા મહાતમ છે તે કંઈક સમજાય છે. પ્રભુશ્રીના કહેવાનો આશય કાઢીને આશ્રમમાં રહેવાનું નક્કી કર્યું. કેટલો ઊંડો હશે તે તો જ્ઞાની જ જાણે. ૧૯૦
SR No.009162
Book TitleLaghuraj Swami Sachitra Jeevan Darshan
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Gyanmandir Bandhni
Publication Year2007
Total Pages271
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size178 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy