SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી અંબાલાલભાઈ સોમાભાઈ પટેલ સંદેશર કૃપાળુદેવના શિષ્ય લઘુરાજસ્વામી છે કાવિઠામાં શંકર ભગતને મળવાનું થાય. તે ભગત જેવા લાગે. તેણે મને પ્રથમ કૃપાળુદેવનો કફનીવાળો ચિત્રપટ બતાવ્યો. તે જોતાં પ્રતીતિ થઈ કે આ કોઈ મહાપુરુષ છે. પછી મેં ભગતજીને પૂછ્યું : એ અત્યારે છે? તો કહે નથી પણ એમના શિષ્ય લઘુરાજસ્વામી નામે છે. કાવિઠાના ઠાકોરિયામાં પ્રભુશ્રીજીનો બોઘ પ્રથમ સાંભળવા મળ્યો. પછી આશ્રમ આવતા થઈ ગયો. બીજું કંઈ ન સમજીએ પણ પ્રભુ કહે તેમ ભક્તિ કર્યા કરીએ. પછી શંકરભગતના કહેવાથી મંત્ર લીઘો. પ્રભુશ્રીજીની અજબ ભક્તિ સીમરડામાં પર્યુષણ વખતે પ્રભુની ભક્તિ અજબ જોઈ. તેઓ ઉલ્લાસમાં આવે ત્યારે નાચે પણ ખરા. પુરુષ જબ્બર લાગે. પણ પ્રભુ પરમાત્મા છે એમ બેસેલું નહીં. આશ્રમ બંઘાયા પછી હું હું છું જેવું કર્યું. પણ હવે પ્રભુ વિના ન રહેવાય એટલે તેઓ જેમ કહે અહીં આવવા લાગ્યો.પછી પ્રતીતિ થઈ. પ્રભુ મારી પાસે ; તેમ જ કરવાનું રહ્યું. કૃપાળુદેવના પદો વગેરે ગવરાવતા. સાચું તે બધાને ગમે ભક્તિમાં વાજિંત્રનું કામ નથી જે એકવાર અહીં આવે તેને ફરી આવવું જ પડે એવું એક વખતે કોઈ ભાઈ તંબૂરો લઈને આવ્યો. તે તંબૂરા : પ્રભુનું યોગબળ હતું. સંદેશરમાં એમ વાતો કરતા કે આશ્રમમાં ઉપર ભજનો ગાતો હતો. પ્રભુએ ભાઈશ્રી રણછોડભાઈને બોલાવી ગયા તો મહારાજ મંતરી નાખે છે. પ્રભુશ્રીને કહ્યું ત્યારે કહેજે કહ્યું – પ્રભુ! આ શું કરો છો? આપણે આવું કંઈ ન જોઈએ. સાચું છે તે કહીએ છીએ; તે બધાને ગમે છે. માટે ફરી આવે છે. આપણે તો સીધું ગાવાનું હોય. વાજિંત્રનું આપણે કામ નથી. જીવ ખરો વાણીયો નથી જેથી પેલા તંબૂરાવાળાભાઈને ના કહી દીધી. પ્રભુએ નાના તંબૂરા જેવા વાજિંત્રની ના પાડી તો મોટા વાજિંત્ર ક્યાંથી લાવવાના હોય. પ્રભુશ્રી કહેતા કે જીવ ખરો વાણીયો નથી. નફાનો ધંધો જતો કરે છે. જે અહીં જ પડી રહેવાનું છે તેના માટે મથે છે; અને દશ આની તમે કરો તો છ આની અમે ઉમેરીએ. જે સાથે આવે તે આત્મહિત કરતો નથી. એકવાર પ્રભુશ્રીજીએ કહ્યું : કરવું તો પડશે જ. કરશે અનાજ ચોખુ અને ખપ પૂરતું લેવું તારો ભા. ત્યારે અમે કહ્યું : પ્રભુ તમે અમારા ભા. પ્રભુ કહે એમ પ.પૂ.પ્રભુશ્રીજી કહેતા કે અનાજ વગેરે ખપ પૂરતું લઈએ ન થાય. દશ આની તમે કરો તો છ આની ઉમેરી આપીએ. ઉં અને ચોખ્ખું હોય તો લઈએ. વધુ પડતું લઈ જીવડાં શું કરવા ચોટલીના વાળ દેખાય તો ખેંચી કાઢી નખાય પણ દેખાય જ નહીં મારીએ, પાપ શું કરવા બાંઘીએ. તો શું કાઢીએ? અનંતજ્ઞાનદર્શન સુખમય પ્રભુએ પ્રેમ આપી વશ કર્યા સહજત્મસ્વરૂપ પ્રભુશ્રીએ પહેલા અમને પ્રેમથી વશ કરી લીધા. પછી પ.પૂ.પ્રભુશ્રીજીને પૂછ્યું કે ‘સહજાત્મ સમજાવ્યું કે કંદમૂળ ન ખવાય, વ્યસન ન સેવાય, રાત્રે ન સ્વરૂપ પરમગુરુ' મંત્રનો અર્થ શો ? ત્યારે ચર્ય પાળવું વગેરે. આ તો મદારીની જેમ પહેલાં કહ્યું : અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતવીર્ય, ડુગડુગી વગાડી બધાને ભેગા કર્યા પછી ટોપલીમાંથી સાપ કાઢયા અનંતસુખમય શુદ્ધ આત્મા. શ્રી અંબાલાલભાઈ ૧૮૯
SR No.009162
Book TitleLaghuraj Swami Sachitra Jeevan Darshan
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Gyanmandir Bandhni
Publication Year2007
Total Pages271
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size178 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy