SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ પૂ.પ્રભુશ્રી પાસે માંગતાય ન આવડ્યું એકવાર પૂ.પ્રભુશ્રીએ મને પોતાનું અલૌકિક સ્વરૂપ બતાવી કહ્યું – “માંગ શું જોઈએ?” કહ્યું છોકરો. ત્યારે પૂ.પ્રભુશ્રીએ ભાવાવેશમાં આવી કહ્યું કે “મર ભૂંડી. આવું શું માગ્યું, ચાર ગતિનું સાધન. માંગતા ય ન આવડ્યું. નહિં તો તારું કામ થઈ જાત.” એ સાંભળી છોકરાની ઇચ્છા મનમાંથી તદ્દન નીકળી ગઈ. બીજે દિવસે પૂ.પ્રભુશ્રીજી પાસે ગઈ ત્યારે મનમાં ઘણો જ ખેદ હતો કે આવું મારે માંગવું જોઈતું નહોતું. તેથી પૂ.પ્રભુશ્રીને મેં પૂછ્યું કે પ્રભુ, મારો મોક્ષ ક્યારે થશે? ત્યારે પૂ.પ્રભુશ્રીજીએ કહ્યું “મોક્ષ થવામાં વાર લાગશે.” ફરી બોધ આપી શાંત પાડતાં બેઠા હતા. મને રંગબેરંગી કપડાં પહેરીને જતાં પૂ.પ્રભુશ્રીએ જોઈ કહ્યું : “જે કંઈ વાંચશે, સાંભળશે તેની સમજણ પડશે, મુમુક્ષુભાઈને પૂછ્યું કે એ કોણ જાય છે? જવાબમાં તેમણે કહ્યું સમજણશક્તિ સારી થશે.” રતનબેન પ્રભુ, “બોલાવ એને'. પછી મને પ્રભુએ કહ્યું – “પ્રભુ, કષાય ઓછા તેનો સંસાર ઓછો. આવા ભવૈયાના વેષ ન કરીએ. સાદાં કપડાં પહેરીએ.” કહ્યું - પૂ.પ્રભુશ્રીજીએ પૂનામાં ચોમાસું કરેલું. ત્યાં એક કે કેવા પ્રભુ? ત્યારે પ્રભુએ કહ્યું “ઘોળા, સફેદ કપડાં પહેરીએ. મુસલમાન હતો. તે તેના મકાનના ઓટલા ઉપર બેસી રહેતો. જરૂર જણાયે કોર કિનારી બનાવી લેજે.' તે વખતે મારી ઉંમર અને પ્રભશ્રીજી બહાર નીકળે ત્યારે તેમની સાથે જોડાઈ જતો. લગભગ ૨૨ વર્ષની હતી. પૂ.પ્રભુશ્રીજીએ તેને કહેલું કે “ભાઈ, તું ગમે તે ઘર્મ કરતો હોય, એક કૃપાળુદેવને જગુરુ માનવા પરંતુ જેના ક્રોધાદિ કષાય ઓછા તેનો સંસાર છો. હિંસાદિ પ્રભુશ્રીજી કહેતા કે “કૃપાળુદેવનું નામ લઈ ઘણા બધા પાપના કારણો છે, તે કરવા યોગ્ય નથી.” : મહાત્માઓ બહાર નીકળશે, પણ એમાં ચોંટવું નહીં. એક ખોજા પ્રત્યે પણ આત્મદ્રષ્ટિ કૃપાળુદેવને જ ગુરુ માનવા.” બાન્દ્રામાં એક મુસલમાન ખોજો હતો. તેને પ્રભુશ્રીજીએ આગળ ઉપર આશ્રમમાં જગ્યા મળશે નહીં મંત્ર આપ્યો હતો. તે ભક્તિ કરતો. બે પેઢી સુધી આ ઘર્મ હતો. પછી જ્યારે આશ્રમમાં મકાન બંઘાવવાની ઇચ્છા થઈ પછી શું થયું તે ખબર નથી. ત્યારે અમારા હમણાંના મકાનની જગા છેવાડે હતી. મને ડર અમારા પૂર્વ કર્મ પૂરા કરીએ છીએ લાગશે એમ જણાવવાથી પૂ.પ્રભુશ્રીજીએ કહ્યું “આ જગ્યા વચમાં મેં પૂ.પ્રભુશ્રીજીને પૂછ્યું-મને તમારા પ્રત્યે પિતા જેવો ! આવી જશે. આગળ ઉપર તલ જેટલી જગ્યા મળશે નહીં. પ્રેમ આવે છે તેનું શું કારણ? ત્યારે પ્રભુશ્રીજીએ પૂર્વભવનો સંબંધ પરમકૃપાળુના યોગબળે આ કાળમાં અજબ ગજબ થશે. ઘણા કહ્યો હતો અને કોઈને કહીશ નહીં એમ જણાવ્યું હતું. તેથી આજ જીવોનું કલ્યાણ થઈ જશે.” સુથી કોઈને મેં વાત કરી નથી. વળી કહ્યું હતું કે “અમે પણ સર્વ રોગનાશનો ઉપાય પ્રભુભક્તિ અમારા પૂર્વભવના કર્મ પૂરા કરીએ છીએ.” એકવાર પૂ.પ્રભુશ્રી પાસે એક સંન્યાસી આવ્યો. તેણે કહ્યું : તમારા બઘા રોગ મટી જાય અને તમારું આયુષ્ય વધે એવું હું ગુરુવારે ગુરુનું સ્થાન ન છોડાયા કરું. તે સાંભળી પ્રભુશ્રી એકદમ બેઠા થઈ ગયા અને કહ્યું: ‘હૈં! શેઠ અને હું એકવાર પૂ.પ્રભુશ્રી પાસે આજ્ઞા લેવા ગયા એમ થાય છે? ચાલો એમ કરીએ.” એમ કહી પૂ.પ્રભુશ્રી પીંછી કે પ્રભુ, આજે મુંબઈ જઈએ છીએ. ત્યારે પ્રભુ કહે “આજ તો લઈને ચાલ્યા ભોંયરામાં. સાથે બધા ભોંયરામાં ગયા. ત્યાં એવી ગુરુવાર છે. ગુરુવારે ગુરુ પાસેથી ન જવાય. ગુરુવારે ગુરુનું અજબ ભક્તિ કરી કે પેલો સંન્યાસી તો તે જોઈ છક થઈ ગયો. સ્થાન ન છોડાય.” પૂ.પ્રભુશ્રીના રોગ મટાડવાને બદલે સંન્યાસીનો કે બઘાનો કપડાં સાદાં પહેરીએ શારીરિક, માનસિક કે ભવરોગ કેમ મટે તેનો ઉપાય ભક્તિ વાટે પૂ.પ્રભુશ્રીજી એકવાર અગાસમાં રાજમંદિરની ગેલેરીમાં : પૂ.પ્રભુશ્રીએ બતાવ્યો. ૧૪૧
SR No.009162
Book TitleLaghuraj Swami Sachitra Jeevan Darshan
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Gyanmandir Bandhni
Publication Year2007
Total Pages271
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size178 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy