SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી રતનબેન પુનશીભાઈ શેઠ મુંબઈ વર્તમાનમાં સાચા સદ્ગુરુ ક્યાં મળે? આઠ વાગે નહીં પહોંચો? શ્રી ઠાકરશીભાઈ (સોભાગભાઈના દિકરી દિવાળીબેનના આ જ પ્રસંગે આશ્રમથી જ્યારે મુંબઈ જતા મળવા ગયા દીકરા)ને પરમકૃપાળુદેવનો સમાગમ થયેલો. તેઓ અમારા ઘરે ત્યારે પ્રભુશ્રીજીએ અમને પૂછ્યું : “તમે ક્યારે ઘેર પહોંચશો?” આવતા. પુનશીભાઈ શેઠ રોજે તેમની પાસે બેસી વચનામૃત પાનબેને જવાબ આપ્યો વાંચતા. તેમાં સદ્ગુરુનું માહાભ્ય વિશેષ આવતું. તેથી એકવાર કે રાત્રે નવ વાગે. પુનશીભાઈ શેઠે કહ્યું : આવા સાચા સદ્ગુરુ ક્યાંથી મળી શકે? : પ્રભુશ્રી કહે- “આઠ વાગે ત્યારે ઠાકરશીભાઈએ જણાવ્યું કે અગાસ આશ્રમમાં નહીં પહોંચો? પાનબેને વર્તમાનકાળમાં આવા પુરુષ વિદ્યમાન છે. તે વાત ઉપરથી હું કહ્યું આઠ વાગે તો અમે સં.૧૯૭૭માં પ્રથમ ઠાકરશીભાઈ સાથે શેઠને આશ્રમ આવવાનું દાદર પહોંચશું. પછી બન્યું. ચાર દિવસ રોકાઈ પાછા મુંબઈ આવ્યા. તે વખતે પૂ.પ્રભુશ્રી લોકલ ગાડી બદલીને ઉપર તેમને શ્રદ્ધા થઈ અને પૂ.પ્રભુશ્રીએ પુનશીભાઈ શેઠને મંત્ર માટુંગા ઘરે પહોંચતા પણ આપ્યો હતો. નવ તો થાય. ત્યારે ફરી પ્રભુશ્રીજીના દર્શનની ભાવના પ્રભુશ્રીએ કહ્યું આઠ મંત્ર લઈને આવ્યા પછી પ્રથમ પર્યુષણ મુંબઈમાં શેઠે, વાગે નહીં પહોંચો? ના પ.પૂ.પ્રભુશ્રીજીએ આપેલ મંત્ર વગેરેની સાધનાના રટણમાં પૂરા પ્રભુ. પણ બન્યું એમ કે અમારી ગાડી માટુંગા સ્ટેશને જઈ, કર્યા. તેઓ વાંચે ત્યારે મને પણ પાસે બેસાડતા. આઠેય દિવસ સિગ્નલ નહીં મળવાથી ત્યાં જ ઊભી રહી ગઈ. અમે ત્યાં જ આમ પસાર કર્યા. પછી મને પણ પ્રભુશ્રીજીના દર્શનની ભાવના ઊતરી ગયા. કેમકે અમારું ઘર સ્ટેશનની સામે જ હતું. અમે થઈ. જેથી પાનબેન અને મને બન્નેને લઈ શેઠ અગાસ આશ્રમમાં : પૂ.પ્રભુશ્રીજીએ કહ્યું તેમ બરાબર આઠ વાગે તો ઘેર પણ પહોંચી આવ્યા. પૂ.પ્રભુશ્રીજીને વહોરાવવા માટે ઘરે બોલાવી જે કંઈ ગયા. અને ત્યારે શેઠ પણ આશ્રમ આવવા માટે બીસ્તર તૈયાર ભાતું ફળ વગેરે લાવ્યા હતા તે સ્વહસ્તે વહોરાવ્યા. બીજે દિવસે કરીને નીકળતા હતા. પ્રભુશ્રીનો આ અમારો પહેલો સમાગમ સવારે આઠ વાગે પૂ.પ્રભુશ્રીએ મને તથા પાનબેનને ઉપર બોલાવી હતો. આ પ્રસંગથી તેમનું માહાભ્ય અમને વિશેષ લાગ્યું. તે અગાસીમાં મંત્ર આપ્યો હતો. દિવસથી એવી શ્રદ્ધા દ્રઢ બેસી ગઈ કે આ કોઈ સામાન્ય પુરુષ નથી, ઓલીયા છે, ઉચ્ચ કોટિના મહાત્મા છે. ભવિષ્યમાં શું પૂ.પ્રભુશ્રી સામાન્ય સાધુ નહીં, પણ થવાનું છે તે પણ જાણે છે. ત્યાર પછી પૂ.પ્રભુશ્રી કંઈ પણ કહે ઉચ્ચ કોટિના મહાત્મા તેમાં શંકા થતી નહીં. પછી અવાર નવાર આશ્રમમાં આવવાનું પહેલી જ વખત અમે એક મહિનો આશ્રમમાં રોકાયા પણ ચાલુ રાખ્યું હતું. હતા. મુંબઈથી અમને તેડાવવાનો તાર આવ્યો. તેથી હું અને મારા શૉક પાનબેન મુંબઈ જવાનો વિચાર કરી પુ.પ્રભશ્રી પાસે ભગવાનના દર્શન સમયે કેવા ભાવ કરવા? ગયા અને કહ્યું કે પ્રભુ, અમે કાલે સવારે સાતની ગાડીમાં મુંબઈ એકવાર મને પૂ.પ્રભુશ્રીએ પૂછ્યું કે “મંદિરમાં જઈને શું જઈએ છીએ. ત્યારે પ્રભુએ કહ્યું – “સાંજે જાઓ તો નહીં ચાલે? : બોલે છે?” ત્યારે મેં કહ્યું લોન્ગસ્સનો કાઉસગ્ગ કરી, સ્તવન એમ બે વાર કહ્યું. ત્યારે અમે કહ્યું સાંજે નહીં ફાવે. અમે આશ્રમથી બોલી સ્તુતિ કરીએ. ત્યારે પ્રભુશ્રીએ કહ્યું : “મન ક્યાં ફરે છે?” રવાના થયા પછી દોઢેક કલાકે શેઠ પુનશીભાઈનો માટુંગાથી કહ્યું મન તો સંસારમાં ફરે છે. પછી પ્રભુશ્રીજી કહે: “મંદિરમાં આશ્રમમાં તાર આવ્યો કે મુંબઈ આવશો નહીં; હું આશ્રમ આવું હું જઈએ ત્યારે એમ ભાવના કરવી કે તમે નીરાગી, નિર્વિકારી, છે. અમે જ્યારે મુંબઈ પહોંચ્યા ત્યારે પણ નોકરે કહ્યું: તુમ ઈઘર સચ્ચિદાનંદસ્વરૂપ છો. તમે તો રાગ રહિત છો, વિકાર રહિત કહે કે આયા? શેઠજીને તો આશ્રમ તાર કિયા હૈ. શેઠજી આજ છો, આત્મસ્વરૂપમાં લીન છો. આવા ગુણો તમારામાં છે, એ આશ્રમ જા રહે હૈ. આ સાંભળી અમને ભાન થયું કે પ્રભુશ્રીજી શા ગણો મારામાં આવો. ક્ષમાદિ ગુણો તમારામાં છે એ મારામાં માટે અમને સવારને બદલે સાંજે જવાનું કહેતા હતા. આવો; એવા ભાવ કરવા.” ૧૪૦
SR No.009162
Book TitleLaghuraj Swami Sachitra Jeevan Darshan
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Gyanmandir Bandhni
Publication Year2007
Total Pages271
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size178 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy