SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૨૨ ૨૩ ૯૨૪ ૯૨૫ શંકર મહારાજ (ઉનાવાવાળા) ઈ.સ. ૧૯૦૫ – ૧૯૮૩ ૯૩૪ ૯૩૫ ૯૩૬ ગઝલ ગઝલ સોરઠચલતી ગઝલ ગઝલ ચલતી ગઝલ ભૈરવી મુલતાની ધોળા દેશી ઢાળ ચલતી. ગઝલ દેશી ઢાળ માલશ્રી ભૈરવી ગઝલા ધોળ દેશી ઢાળ ચલતી ગઝલ ભૈરવી ગઝલ ગઝલ માંડ ગઝલ માલગુંજ ગઝલા અગર જો દેહ હું નહિ તો અનલહકકની ખુમારીમાં, નથી અનહદ વાજાં વાગે ગગનમાં અમારા ને તમારામાં બધામાં અમીરસનાં પીપો ઢોળી, જગાડો અલખનો પંથ છે શ્વારો મારા અહો ! આજે જણાયું કે આ નહી, આ નહી કરતાં કરતાં આજે સૌને જયશ્રીકૃષ્ણ આજે દિવાળી મારા દેહમાં રે આવો સંતો ! અમારા દેશમાં રે આતમતત્વ વિચારો મારા હરિજનો ઉઘાડી દ્વાર અંતરનાં કર્યા એકવાર એકવાર એકવાર મોહન કાયા પૂછે છે જીવને પ્રેમથી રે ખરું દર્શન નિત્માનું બીજાં ગગનની મોજ માણીને ગુરુજીનાં સંગમાં ને રસિયાના ગુરુજીની મહેરમાં ને આનંદની ઘટડામાં ગોવિંદ પાયો મારા ચડાવી લે ચડાવી લે, પ્રભુના છોડી છોડી છોડી મેં તો જગની જગત - જંજાળને છોડી પ્રભુના જગતરૂપી બગીચામાં સ જોગ સાધો તમે સારો મારા હરિજનો તજી તોફને માયાના અસલના તારા વિના ઘડી ન રહેવાય થતાં દર્શન નિજાત્માનું - ગુર્જર ભૂમિના ઉનાવા ગામમાં ગુલાબ બાની કૂખે વિ. સં. ૧૯૬૧માં શ્રાવણ સુદી ૪, તા. ૪-૮-૧૯૦૫ ના દિવસે શંકર મહારાજનો દવે કુળમાં જન્મ થયો હતો. તેમના પિતાનું નામ ગોપાળજી હતું, તેઓ વિદ્વાન અને જ્યોતિષી હતા. તેમને ત્રણ સંતાનોમાંથી ભાઈશંકર બીજા ક્રમે હતા, ભાઈશંકર તે જ શંકર મહારાજ. પાંચ વર્ષની ઉંમરથી જ તેમની બુદ્ધિ પ્રખર હતી. પિતાની સાથે જ બ્રહ્મમુહૂર્તમાં ઉઠી ધ્યાન સ્મરણ કરતાં, ઘણાં સ્તોત્રો તેમને કંઠસ્થ થઈ ગયા હતો. નાની ઉંમર, પણ સમજણ બહુ હતી. નાની ઉંમરમાં જ પિતા વિદાય થયા હતા. ત્રીજી સુધીનું શિક્ષણ ઉનામાં જ લીધું. તેમના પર ગિરનારી બાપાની અસીમ કૃપા હતી. તેમની કૃપાથી તેમને હરિદ્વાર કનખલમાં સ્વરૂપાનંદનો ભેટો થયો. માતાજીની આજ્ઞાથી દહેગામ પાસે નાંદોલ ગામમાં ઠાકર રેવાશંકરની તારામતી નામે સંસ્કારી કથાથી તેમના લગ્ન થયો છતાં સંન્યાસી જેવું જીવન જીવ્યા. રાત્રે બે વાગે ઊઠી ધ્યાન મગ્ન થતાં, બરફ જેવા પાણીથી સ્નાન કરતાં. ૧૦ ક્લાક એક આસને ચિંતનમાં બેસી શક્તા. પૂજ્ય શંકર મહારાજ બ્રહ્મશ્રોત્રીય અને બ્રહ્મનિષ્ઠ પ્રખર વેદાંતી હતા. વિ. સં. ૨૦૦૫ કાર્તિક બીજના દિવસે પાલડીમાં આશ્રમની સ્થાપના કરી. તેઓ વિ. સં. ૨૦૩ત્ની મહાશિવરાત્રી તા. ૧૦-૨-૧૯૮૩ ના રોજ બ્રહ્મલીન થયા, તેમના પટ્ટશિષ્ય પ્રતાપદાદા હતા. પૂ. બાપજીના હુલામણા નામથી તેઓ પ્રખ્યાત હતા. ૯૩૭ ૯૩૮ ૯૪૧ ૯૪ર ૯૪૩ ૯૪પ ૯૪૬ ૯૪૭ ૯૪૮ ૯૪૯ કબીર ! પંડિતકી કથા, જૈસી ચોરકી નાવા સુનકર બૈઠે આંધલા, ભાવે ત્ય ભરમાવ. પ૬ કામ, ક્રોધ, મદ લોભકી, જબ લગ મનમેં ખાન | | તબ લગ પંડિત મૂર્ખ હી, કબીર એક સમાન || ૫૬૫ શંકર મહારાજ ભજ રે મના
SR No.009144
Book TitleBhaj Re Mana Part 01
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Sadhna Kendra Rajnagar Kukma Kutchh
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages381
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy