SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રગટતા છે અને બોધિ વગર બઘાં અવગુણો જ છે. ૨. બોધિની પ્રાપ્તિનો ઉપાય બતાવે બોઘિથી જ આત્માનો મોક્ષમાર્ગ અને મોક્ષ છે અને ૧. દુર્લભ બોધિ માટે મનુષ્ય જીવનની મહત્તા બોધિ વિના બંઘમાર્ગ અને બંઘ જ છે. બોધિ કે સમજાવે બોધિની ભાવના સહિતના શુભભાવો ઉપામરસથી તરબોળ હોય છે અને તેના વિના તે જ શુભભાવો મનુષ્યજીવનના મહત્વ કે મહાનતાને તેની લૂખા અને ચંચળ હોય છે. બોધિમાં જ મનુષ્ય જીવનની મહત્તા કહે છે. બૉઘદુર્લભભાવનાનો અભ્યાસ અને ચિંતવન મનુષ્યજીવનની મહત્તા એક માત્ર સફળતા અને સાર્થકતા છે અને બોધિની પ્રાપ્તિ કે બોધિની પ્રાપ્તિમાં જ છે તે બાબત સમજાવે છે. તેના સંરફારો વિના તેની નિષ્ફળતા અને નિરર્થકતા છે. બોધિ જ પોતાના પુરુષાર્થને આધીન હોવાથી મનુષ્યજીવનની મહત્તા આત્માના હિતમાં છે. સ્વાધીન છે અને બોધિ સિવાયના સાનુકૂળ સંયોગો આત્માનું હિત સમ્યકત્વરૂપ બોધિની પ્રાપ્તિમાં છે. પુણ્યને આધીન હોવાથી પરાધીન છે. અજ્ઞાની જીપ મનુષ્ય જીવનની મહત્તા સત્તામાં, સંપત્તિમાં અને સન્માનમાં માને છે. મોટી મહેલાતો ઉપર મુજબ બોઘિદુર્લભભાવનાના અભ્યાસ અને અને વૈભવમાં માને છે. પ્રસિદ્ધિ અને નામનામાં માને ચિંતવનથી બોધિ જ સારભૂત છે અને તે સિવાયના છે અને તે માટે તે તનતોડ પ્રયત્ન કરે છે. પણ સઘળા સાંસારિક સંયોગો અને સંયોગીભાવો નિ:સાર વાસ્તવમાં બોધિ સિવાય બીજી કોઈ બાબતમાં છે તે બાબત સમજાય છે. તેથી સાંસારિક સંયોગો અને આત્માનું હિત બિલકુલ નથી. વળી બોધિ જ પોતાના સંયોગીભાવો પ્રત્યે ઉપેક્ષા અને ઉદાસીનતા આવે છે. પુષાર્થને આધીન હોવાથી સ્વાધીન છે અને બાકીની જેને સંસાર પ્રત્યેનો વૈરાગ્ય કહે છે. આ રીતે બાબત પુણ્યોદયને આધીન હોવાથી પરાધીન છે. બોuિદુર્લભભાવના પણ વૈરાગ્યનું કારણ જાણવી. દુર્લભ બોધિની સુલભતા વર્તમાન મનુષ્યજીવનમાં છે તેથી બોધિ માટે પ્રયત્ન કરી મનુષ્યજીવનને સાર્થક પ્રયોજનપૂર્વકનું વિશેષ ફળ છે કરવું જોઈએ. આ રીતે બોધિદુર્લભ ભાવનાનો અભ્યાસ અને બીજી દરેક ભાવનાની જેમ બોધિદુર્લભભાવનાનું ચિંતવન દુર્લભ બોધિ માટે મનુષ્યજીવનની મહતા પ્રયોજન પણ વસ્તુસ્વરૂપની યથાર્થ સમજણપૂર્વક સમજાવનારો છે. સંસાર પ્રત્યેનો વૈરાગ્ય છે. આવા પ્રયોજનપૂર્વક બોવિદáભભાવનાના ચિંતવનનાં વિશેષ પ્રકારના ૨. બોધિની પ્રાપ્તિનો ઉપાય બતાવે બે કુળ નીચે પ્રમાણે છે. સ્વ-પરના ભેદજ્ઞાનથી સમ્યકત્વરૂપ ૧. દુર્લભ બોધિ માટે મનુષ્ય જીવનની મહત્તા બૉઘિની પ્રાપ્તિ થાય છે. સમજાવે બોઘદુર્લભભાવનાનો અભયાસ અને ૧૧. બોઘિદુર્લભભાવના ૨૧૯
SR No.009134
Book TitleBar Bhavna
Original Sutra AuthorN/A
AuthorSubhash Sheth
PublisherUSA Jain Swadhyay Mandir Songadh USA
Publication Year2012
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy