SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ रसम्यक चारित्र 45सम्यग्ज्ञान T IS US 3 માસન . ૧. કર્મભૂમિની પ્રાપ્તિ, જ કયારેય પ્રાપ્ત કરી નથી. અનંતાનંત જીવોમાંથી ૨. આર્યક્ષેત્રમાં જન્મ, બોધિના ફળ મોક્ષને પ્રાપ્ત કરનારા જીવો છ મહિનાને આઠ સમયમાં માત્ર છસોને આઠ જ હોય છે. તેથી તે 3. પાંચ ઇન્દ્રિયો અને બોધિને દુર્લભ માનવામાં આવે છે. આ દુર્લભ બોધિને મનની સંપૂર્ણતા, મેળવવા માટે મનુષ્યજીવન અને તેમાંય બોધિને ૪. ઉત્તમ કુળની પ્રાપ્તિ, સાનુકૂળ સંયોગોની જરૂર હોય છે. જે વર્તમાન ૫. પુણ્યનો ઉદય, મનુષ્યજીવનમાં સંપ્રાપ્ત છે. દુર્લભ બોધિ મેળવવી મનુષ્યજીવનમાં સુલભ હોય છે. અને તે જ ૬. નિરોગીપણું, મનુષ્યજીવનની મહત્તા છે. ૭. લાંબુ આયુષ્ય, મનુષ્ય સિવાયના દેવ, નારડી કે સંજ્ઞી તિર્યંચ ૮. ઉત્તમ બુધિત, | પણ બોધિને પ્રાપ્ત થઈ શકે છે. પણ તે માટે તેણે પૂર્વે ૯. વીતરાગી સંતુદેવ-ગુરૂ-શાસ્ત્રની ઉપલબ્ધિ, મનુષ્યના ભવમાં બોધિના સંરફારો મેળવેલ હોય છે. 10. જ્ઞાની ઘર્માત્માની દેશનાની સાક્ષાત પ્રાપ્તિ, જે જીવે બોધિના સરકાર મેળવેલ નથી તે મનુષ્ય સિવાયના અન્ય ભવમાં બોધિને પ્રાપ્ત કરી શકતો વર્તમાનમાં આપણને દુર્લભ મનુષ્યજીવન અને નથી. અનાદિ અજ્ઞાની જીવે બોધિના બીજ કયારેય તેમાંય બોઘિને સાનુકૂળ એવા ઉપરોકત ઉત્તરોત્તર વાવ્યા નથી. અને તે બોધિ માટે સાવ અબુઘ જ હોય ઉત્કૃષ્ટ અને દુર્લભ સંયોગો પ્રાપ્ત છે. અનાદિકાળથી છે. આ બોધિના બીજ રોપવા માટે મનુષ્યજીવન જ ભિવચક્રમાં ઘૂમતાં આ જીવે આ બઘી દુર્લભ બાબતો જરૂરી છે. પણ અનેકવાર પ્રાપ્ત કરી છે. પરંતુ સમ્યફલ્વરૂપ બોધિ એક વખત પણ પ્રાપ્ત કરી નથી. તેથી બોધિને કે તેના સંરકારોને મેળવવા માટે અંતરંગ વાસ્તવિક દુર્લભતા બોધિની છે. આ દુર્લન બોધિ ઉપાદાન કારણ અને બહિરંગ નિમિત્ત કારણ એમ બે વર્તમાન મનુષ્યજીવનમાં પ્રાપ્ત થઈ શકે છે અને તે કારણોની આવશ્યકતા હોય છે. આ બન્ને કારણોની જ તેની મહત્તા છે. સાનુકૂળ સામગ્રી વર્તમાન મનુષ્યજીનમાં ઉપલબ્ધ છે. અંતરંગ ઉપાદાન કારણ તરીકે સમજણ અને દુર્લભ બોધિ મેળવવા માટે વિવેકબુદ્ધિની જરૂરીયાત હોય છે. મનુષ્યનું મન | ઉત્કૃષ્ટ હોવાથી તે સમજણમાં શ્રેષ્ઠ છે. આ ઉપરાંત મનુષ્યજીવનની મહતા. સવિવેકની પૂર્ણતા પણ મનુષ્યમાં જોવા મળે છે. અનાદિકાળથી આજસુઘીમાં અજ્ઞાની જીવે બીજું તેથી બોધિ માટે જરૂરી ઉપાદાન કારણ મનુષ્ય બધુંય પ્રાપ્ત કર્યું છે. પણ એક માત્ર સમ્યફલ્વરૂપ બોધિ | જીવનમાં હોય છે. એ જ રીતે બહિરંગ નિમિત્ત કારણ ૧૧. બૉઘિદુર્લભભાવના ૨૧૧
SR No.009134
Book TitleBar Bhavna
Original Sutra AuthorN/A
AuthorSubhash Sheth
PublisherUSA Jain Swadhyay Mandir Songadh USA
Publication Year2012
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy