SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યકત્વરૂ૫ બોધિની પ્રાપ્તિ થતાં કોઈ જીવ અને પ્રત્યેક વનસ્પતિકાયના એકેન્દ્રિય જીવને અંતર્મુહર્તમાં જ મોક્ષની પ્રાપ્તિ કરી ત્યે છે. અને રથાવર કહે છે. કોઈને વાર લાગે તો વધુમાં વધુ પંદર ભિવોમાં તો નિમથી મોક્ષને પ્રાપ્ત કરી ધે છે. બોધિ પ્રાપ્ત થયા નિગોદ કે રથાવરની એકેન્દ્રિય અવરથામાંથી બે પછી તે ભાગ્યે જ છૂટી જાય છે. વર્તમાન નિકૃષ્ટ ઈન્દ્રિયથી સંજ્ઞી પંચેન્દ્રિય સુધીની ત્રસ પર્યાયમાં કાળમાં ઉત્કૃષ્ટ પુરુષાર્થ વડે પ્રાપ્ત કરેલી બોઘિ આવે તો તેમાં વધુમાં વધુ બે હજાર સાગર સુધી રહે કયારેય છૂ હી જ તી નથી. પૂજય બહેનશ્રી છે. અહીં નિગોદથી થાવર અને સ્થાવરથી ત્રસ પર્યાય ચંપાબેનના પૂર્વભવના જાતિરમાણજ્ઞાન અનુસાર ઉત્તરોત્તર દુર્લભ જાણવી. ત્રસ પર્યાયમાં બે, ત્રણ અને પણ આ બાબતને સમર્થન મળે છે. અન્ય કાળમાં ચાર ઈન્દ્રિયવાળા વિકલેન્દ્રિય, અસંજ્ઞી પંચેન્દ્રિય અને અન્ય સંજોગોમાં કદાચિત્ તે છૂટી જાય તોપણ વધુમાં વધુ અર્થ પુગલપરાવર્તન કાળમાં જીવ તે અને સંજ્ઞી પંચેન્દ્રિય પણ ઉત્તરોત્તર દુર્લભ છે. ત્રણ નિયમથી પ્રાપ્ત કરી મોક્ષને પામે છે. અહીં રહેવાનું જીવની સંજ્ઞી પંચેન્દ્રિય અવસ્થામાં મનુષ્ય, નારડી, તાત્પર્ય એ છે કે બોધિ એ એક એવી બાબત દેવ અને સંગી તિર્યંચનો સમાવેશ છે. તેમાં છે કે જે પ્રાપ્ત થતાં જીવનો મોક્ષ નક્કી જ હોય મનુષ્યપણું અત્યંત દુર્લભ છે. સંસારચક્રમાં ઘૂમતાં છે. નિંદા દ્વારા પ્રશ ષા કરતાં વ્યાજ સંતુતિ ઘૂમતાં ત્રણ પર્યાય પ્રાપ્ત થયેલો સંસારી જીવમનુષ્યનો અલંકાર વડે બોધિનું મહત્વ દર્શાવતા શ્રીમદ્ એક ભવ પ્રાપ્ત કરે ત્યારે તેની સામે તેણે નરકનાં રાજ ચંદ્ર કહે છે બદ્ધ અસંખ્ય ભવ કરેલા હોય છે. કદાચિત્ કોઈ જીવ “મને પ્રહણ કરવાથી, પ્રહણ કરનારની ઇચ્છા ઉપરાઉપરી મનુષ્યનાં આઠ ભવ મેળવી શકે છે. જ થાય તો પણ મારે તેને પરાણે મોક્ષે લઈ જજો તોપણ એકંદરે તે મનુષ્યના ભિવ કરતાં નરકનાં પડે છે” (શ્રીમદ્ રાચંદ્રઃ વ્યાખ્યાનસારઃ ૧/૬૭, પાનું ૪૭૪) અસંખ્યભવ કરે છે. તે જ રીતે નરકનાં એક ભિવ સામે તેણે દેવનાં અસંખ્ય ભવ કરેલા હોય છે, અને દેવનાં બોધિ સુધીની ઉત્તરોત્તર દુર્લભ એક ભવ સામે સંજ્ઞી તિર્યંચના અસંખ્ય ભવ કરેલાં બાબતો હોય છે. તિર્યંચમાં અસંજ્ઞી પણ ઉમેરવામાં આવે તો તે અનંતભવ હોય છે. આ રીતે અન્ય ગતિનાં અસંખ્ય સંસારી અજ્ઞાની જીવનું કાયમી નિવાસ સ્થાન અને અનંતભવ પછી મનુષ્યનો એક ભવ પ્રાપ્ત થતો નિગોદ છે. નિગોદના એક સૂક્ષ્મ શરીરમાં એક સાથે હોય છે. તેથી અસંખ્યાત કલ્પકાળમાં મહાભાગ્યે અને અનંત જીવો રહે છે તેઓ એક સાથે જન્મે છે અને મહાકષ્ટ એકાદ જ મનુષ્યનો ભવ પ્રાપ્ત થાય છે. એક સાથે મરે છે. અને અનંતકાળ સુઘી અનંતદુ:ખો મનુષ્યનો ભવ પ્રાપ્ત થયા પછી પણ તેમાં ભોગવે છે. આત્મહિતની બોધિને સાનુકૂળ સંયોગો પ્રાપ્ત થવા અનંતકાળે નિગોદમાંથી બહાર નીકળીને જીવ અતિ અતિ દુર્લભ છે, મનુષ્યજીવન પ્રાપ્ત થયા પછી થાવર પર્યાયમાં આવે તો તેમાં પણ અસંખ્યાત બોધિને સાનુકૂળ હોય એવા ઉત્તરોત્તર ઉત્કૃષ્ટ અને કલ્પકાળ સુઘી રહે છે. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ દુર્લભ દશ રાંયોગો નીચે મુજબ છે. ૨૧૦ જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની ક્લનઃ બાર ભાવના
SR No.009134
Book TitleBar Bhavna
Original Sutra AuthorN/A
AuthorSubhash Sheth
PublisherUSA Jain Swadhyay Mandir Songadh USA
Publication Year2012
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy