SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ પરલોકમાં છ દ્રવ્યો, સઘળાં પ્રકારના સંયોગો ૧. અંતરંal સંયોગો | ૩. અન્ય પદાર્થો સ્વર્ગ, મનુષ્ય, નરકના સ્થાનો વગેરે અનેક ર. બહિરંal સંયોગો | ૪. ચૈતન્ય લોક પરપદાર્થોનો સમાવેશ છે અને નિજલોકમાં પોતાના એક માત્ર શુદ્ધ ચૈતન્યસ્વભાવનો સમાવેશ છે. - ૧. અંતરંગ સંયોગો અજ્ઞાની જીવ કોઈ ને કોઈ પ્રકારનું ચિંતવન પોતાના આત્માની સાથે એકક્ષેત્રાવગાહ ૨હેલા તો કાયમ માટે તો જ હોય છે. તેના ચિંતવનમાં અને નિમિત્ત-નામત્તિક સબંઘ થરાવતા પરલોકના પરલોક પૈડીના અંતરંગ અને બાહ્ય સંયોગો અને પદાર્થોને અંતરંગ સંયોગો કહે છે. તે ઉપરાંત અન્ય પદાર્થો પણ હોય છે. લોકના શરીર મન, વાણી, ઈન્દ્રિયો, આઠ પ્રકારના આ પદાર્થોના સ્વરૂપની વાસ્તવિક સમજણ અને પૌગલિકફર્મો વગેરે એકોત્રાવગાહી અત્યંત લોકભાવનાના અભ્યાસ વગર તે પોતાના ચિંતવનમાં નિકટ રહેલા સંયોગો તે અંતરંગ સંયોગો છે. આ પદાર્થોમાં પોતાનો કોઈ સબંઘ કે પ્રયોજન આ અંતરંગ સંયોગો પૈકી નમૂનારૂપે શરીર માની તેમાં મોહ-રાગ-દ્વેષ ઘરાવે છે. મોહ-રાગ લોકભાવનાના ચિંતવનનું સાધન કારણ કઈ ડ્રેષના કારણે પોતે તેનો કર્તા થાય છે. અને રીતે બની શકે તેની ચર્ચા કરીએ છીએ, જ્ઞાતા રહી શક્તો નથી, તેથી પોતાનું આ પ્રકારનું ચિંતવન લોકમાં રખડવાનું જ કારણ બને છે. | આ જીવનું સૌથી વધુ ચિંતવન શરીર સબંઘનું હવે પોતે લોકભાવનાના અભ્યાસ વડે લોકના જ હોય છે. શરીરના પાલન-પોષણ અને રક્ષણ પદાર્થોનું સાચું સ્વરૂ૫ સમજી તેને જ લોકભાવનાના માટે કરવામાં આવતું ચિંતવન નવાં-નવાં શરીરો ચિંતવનનું સાધન કે કારણ બનાવશે તો પોતે | પ્રાપ્ત કરાવી સંપૂર્ણ લોકમાં રખડાવનારૂં છે હવે આ જ શરીરને લોકભાવનાના ચિંતવનનું જ રહેશે. પોતાનું આ પ્રકારનું ચિંતવન જ લોકમાં સાઘન કે કારણ બનાવતાં તે શરીર રહિત થતું બ્રિમણ મટાડી લોકાગ્રે નિવાસ પ્રાપ્ત કરાવશે. લોકાગ્રે સ્થિર સ્થિતિ પ્રાપ્ત કરાવનાર છે. લોકભિાવનાના ચિંતવન માટે પરલોકમાં અનેક શરીરના આઘારે લોકભાવનાનું ચિંતવન પ્રકારના પદાર્થો છે. તેને અંતગ સંયોગો, બહિગ કરવાથી શરીરમાં પોતાપણું ભાસતું નથી પોતે સંયોગો અને અન્ય પદાર્થો એમ ત્રણ પ્રકારમાં શરીરનો અધિષ્ઠાતા છે તેવું અનુભવાતું નથી. વહેંચી દરેકમાંથી કોઈ એક બાબતનું નમૂનારૂપ શરીર નિરોગી હોય તો હીફ અને રોગી હોય ચિંતવન માટે તે કઈ રીતે સાધન છે કારણ થઈ તો અઠીક એવું મનાતું નથી. પોતે શરીરનો શકે તેની થર્ચા આ નીપે કરવામાં આવે છે. તે કતો-હતો નહિ પણ માત્ર જ્ઞાતા-દટા જ ઉપરાંત ચૈતન્યલોકના આઘારે પણ તે ચિંતવન છે, તેવું મનાય છે. કેમ થઈ શકે તેની થર્ચા કરવામાં આવે છે તેથી - આ રીતે શરીરાદિ અંતરંગ સંયોગો લોકમાવનાના ચિંતવનના સાઘન કે કારણ તરીકે લોડભાવનાના ચિંતવનનું સાઘન કે કારણ બની નીચેના ચાર મુદ્દાઓ અનુસાર ચર્ચા કરવામાં શકે છે. આવે છે. ૧૯૮ જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની ક્લની : બાર ભાવના
SR No.009134
Book TitleBar Bhavna
Original Sutra AuthorN/A
AuthorSubhash Sheth
PublisherUSA Jain Swadhyay Mandir Songadh USA
Publication Year2012
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy