SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ કર્તાપણાની મિથ્યા માન્યતારૂપ મિથ્યાત્વ મટાડી જ્ઞાતાપણાની સમ્યક્ પરિણતિરૂપ સમ્યક્ત્વ પ્રગટાવવા માટે આ શુદ્ધ ચૈતન્યસ્વભાવનું ગ્રહણ અત્યંત આવશ્યક છે. ચૈતન્યસ્વભાવનું ગ્રહણ થતાં પિણાની માંતિ ખડે પોતાનું તાપણું ઢંકાઈ ગયું હતું તે હવે પ્રગટ થાય છે. ચૈતન્યસ્વમાવનું ગ્રહણ થતાં નાસ્તિથી કર્તાપણું ટળે છે અને અસ્તિથી જ્ઞતાપણું પ્રગટે છે. ચૈતન્યસ્વભાવનું ગ્રહણ થતાં જ તાપણું પ્રગટે છે અને જેને તાપણું હોય તેને ચૈતન્યસ્વામાવનું ગ્રહણ પણ અવશ્ય હોય જ છે. એટલે કે ચૈતન્યસ્વમાવનું ગ્રહણ અને જ્ઞાતાપણું એ બન્ને પરસ્પર અવિનાભાવી છે. સ્વભાવના ગ્રહણપૂર્વક જ્ઞાતાપણું પ્રગટાવવા માટેની આ પ્રકારની વિચારણા એ ૪ લોકમાવનાની ચિંતવન પ્રક્રિયા છે. પોતાના શુદ્ધ ચૈતન્યસ્વભાવનું ગ્રહણ થતાં પોતે પોતાને અનંતગુણોના નિધાનરૂપ ભક મરેલો ભગવાન મારો છે. પોતે પરિપૂર્ણ અને સ્વતંત્ર એવો અતીન્દ્રિય મહાપદાર્થ છે. પોતાના જ્ઞાન, શાંતિ, સમૃદ્ધિ વગેરે બધું પોતામાં જ છે. પોતામાં કોઈ ખૂટતું નથી અને પરમાંથી પોતામાં કાંઈ આવી શક્યું નથી. આ રીતે ચૈતન્યસ્વભાવનું ગ્રહણ થતાં પરસબંધીનો એકત્વબુદ્ધિનો મોહ-રાગ-દ્વેષ ટળી જાય છે. મોહ-રાગ-દ્વેષ ટાળી જતાં પરને જાણતાં પર સાથેનો કોઈ સંબંઘ ભાસતો નથી. પરંતુ કોઈ પ્રયોજન જણાતું નથી. પરથી પોતાને કોઈ લાભ-નુક્શાન મનાતું નથી. પરને જાણતાં પરથી પૃથ્થક રહી શકાય છે. તેથી પોતે પરનો માત્ર જાણનાર દેખનાર એટલે કે જ્ઞાતા-દૃષ્ટા જ અનુભવાય છે. પરની કોઈ પણ અવસ્થાનો પોતે સામી જ રહે છે પરને જાણતાં તેના ચૈતન્યસ્વભાવના ગુણપૂર્વક જ પિણું ટાળી જ્ઞાતાપણું પ્રગટે છે તેથી ચૈતન્યસ્વમાવના પ્રત્યે સમભાવ પ્રવર્તે છે. આથી પરપ્રત્યેનું ગ્રહણપૂર્વક રાતાપણું પ્રગટાવવા માટેની વિચાણા કર્તાપણું ટળી જ્ઞાતાપણું પ્રગટે છે. મૈં જ લોકમાવનાની ચિંતવન પ્રક્રિયા છે. આ રીતે તાપણું પ્રગટાવવા માટે ચૈતન્યસ્વભાવનું ગુણ જરૂરી છે. ચૈતન્ય ૧૦. લૉકભાવના પ્રશ્ન :: ચરાવ્યભાવનાં પ્રાણપૂર્વક જ્ઞાતાપણું પ્રગટાવવા માટેની વિચારણા એ જ લોકભાવનાની ચિંતયન પ્રક્રિયા કઈ રીતે છે? ઉત્તર : નિજોનું ઉપાદેયપણું અને તે સિવાયના સઘળાં પરલોકનું જ્ઞાતાપણું એ જ લોભાવનાના ચિંતનનો વિષય છે. જિલ્લો એટલે પોતાનો શુદ્ધ ચૈતન્ય માવસ ચૈતન્યલોક છે અને પરલોક એટલે છ દ્રવ્યો અને તેના નિવાસના સ્થાનો મળીને સઘળાં પરપદાર્થો છે. લોકમાવનાની ચિંતવન પ્રક્રિયામાં પોતે પરલોકનો કર્તા નથી અને તેનો માત્ર જ્ઞાતા જ છે અને નિજલોકનું ઉપાદેયપણું એટલે કે પોતાના શુદ્ધ ચૈતન્યસ્વમાવનું ગ્રહણ સબંધી વિચારણા હોય છે. લોકભાવનાનું સાધન કે કારણ *********** ******** નિજ ચૈતન્યલોક ઉપાદેય છે અને તે સિવાયનો સઘળો પરલોક ૉય છે તે પ્રકારની સમજણપૂર્વકની વારંવાર વિચારણા થવી તે લોકભાવનાની ચિંતવન પ્રક્રિયા છે. લોકભાવનાની આ પ્રકારની ચિંતવન પ્રક્રિયાનું સાધન કે કારણ આ પરલોક કે કે નિજલૉક પોતે જ બની શકે છે. ૧૯૭
SR No.009134
Book TitleBar Bhavna
Original Sutra AuthorN/A
AuthorSubhash Sheth
PublisherUSA Jain Swadhyay Mandir Songadh USA
Publication Year2012
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy