SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ નિર્જરાભાવનાનો અભ્યાસ નિર્જરાના કારણભૂત તપનું ૧. તપનું સ્વરૂપ સમજાવે સ્વરૂપ સમજાવે છે તેમજ તપના કારણભૂત ઈચ્છાના ચૈતન્ય સ્વભાવનું નિસ્તરંગ પ્રતપનરૂપ નિરોઘની ભાવના પણ કરાવે છે. વીતરાગભાવ એ જ નિશ્ચયથી તપ છે - ઉપસંહા૨ ) અને આવા નિશ્ચય તાપૂર્વક ઉપવાસાદેિના. બાર પ્રકારના શુભભાવ એ વ્યવહારથી ઉદયમાં આવેલ પૌદ્ગલિકડર્મનું ફળ આપ્યા તપ છે. નિર્જરાભાવનાનો અભ્યાસ આવા વિના ખરી જવું કે સત્તામાં રહેલ પૌદ્ગલિકફર્મનું તપનું સ્વરૂપ સમજાવનારો છે. ક્ષીણ થવું તેને નિર્જરા કહે છે. વીતરાગભાવરૂપ તપસી નિર્નર : નિશ્ચય તપથી પૌષ્મલિકકર્મનું ફળ આપ્યા વિના ૨: (તત્વાર્થસૂત્ર : ૯ /૨૨) ખરી જવારૂપ નિર્જરા અને શુભ ભાવરૂપ બાર એ સૂત્ર અનુસાર તપ જ સંઘરપૂર્વકની પ્રકારના વ્યવહાર તપથી કર્મની ક્ષીણતારૂપ નિર્જરાનું કારણ છે. નિશ્ચય તપથી ઉદયમાં નિર્જરા હોય છે. આવેલ કર્મની અવિપાક નિર્જરા થાય છે - નિર્જરાભાવનાનો અભ્યાસ નિર્જરાનું સ્વરૂપ તેમ જ પૂર્વબદ્ધ કર્મોની ઉદીરણા થઈને પણ અને તેનું ઉપાદેયપણું સમજાવે છે અને નિર્જરા તેની અવિપાક નિર્જરા થાય છે. શુભભાવરૂપ | અવસ્થાના આધારભૂત શુદ્ધાભસ્વભાવની વ્યવહાર તપથી પૂર્વબદ્ધ કર્મોની સ્થિતિ-અનુભાગ ઓળખાણ કરાવી તેનું પરમ ઉપાદેયપણું પણ ઘટવાપ કે પાપકર્મોનું પુણ્યમાં સંક્રમણ થવારૂપ સમજાવે છે. નિર્જરા થાય છે. નિર્જરાભાવનાનો અભ્યાસ સમ્યગ્દર્શનપૂર્વક સંઘર સહિત જ નિર્જરા આ પ્રકારે નિર્જરાના કારણરૂપ તપનું યથાર્થ હોય છે. નિર્જરા માટે તપની આવશ્યકતા છે. સ્વરૂપ સમજાવે છે. તપ માટે સંયમની સાધના જરૂરી છે. સંયમની ર. ઈછાના નિરોધની સાઘના માટે મનુષ્યપણાની અનિવાર્યતા હોય છે. તેથી દુર્લભ મનુષ્યપણામાં સંયમની સાધના ભાવના કરાવે કરી શક્તિ અનુસાર તપ કરી કર્મની નિર્જરા પાંચ ઈન્દ્રિયોના વિષયની આકાંક્ષાને વડે મનુષ્યજીવનને સફળ કરવો જોઈએ. ઈચ્છા કહે છે. આવી ઈચ્છાના અભાવપૂર્વક ધાનતરાયના શબ્દોમાં. જ તપ સંભવે છે. અને તપના કારણે તપ વાદે સૂરરય, શિઔર વો વિજ્ઞ હૈ. જ નિર્જરા હોય છે. નિર્જરાભાવનાનો द्वादशविधि सुखदाय, क्यों न करे निज शक्ति सम ॥ અભ્યાસ તપનું સ્વરૂપ સમજાવે છે. તેમ તપના કારણભૂત ઇચ્છાના નિરોધની ભાવના ભાવાર્થ સ્વર્ગના ઇન્દ્રો પણ તપને ઇચ્છે છે. કેમ કે, પણ કરાવે છે. તપ જ અનાદિ સંચિત વિપુલ કર્મરૂપી પર્વતના ચૂરા છા નિરોધ તા: . કરવા માટે વજ સમાન છે. તો પછી કર્મની નિર્જરાના (મોક્ષપંચાત : લોક ૪૮ અને ધવલઃ ૧૩/૫,૪,ર૬ ૫૪ ૧૨) | કારણભૂત બાર પ્રકારના સુખદાયક તપની પોતાની એ સૂત્ર અનુસાર ઈચ્છાના નિરોઘથી જ તપ હોય છે ! Íક્ત અનુસાર આરાધના શા માટે ન કરવી જોઇએ? અને તપના કારણે જ નિર્જરા હોય છે. તેથી જ કરવી જોઇએ. (ઘાનતરાયકૃત દશલક્ષણ ધર્મની પૂજામાંથી) ૯. નિર્જરાભાવના ૧૮૧
SR No.009134
Book TitleBar Bhavna
Original Sutra AuthorN/A
AuthorSubhash Sheth
PublisherUSA Jain Swadhyay Mandir Songadh USA
Publication Year2012
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy