SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતપન એટલે કે સ્વરૂપવિશ્રાંત નિસ્તરંગપણે પ્રકારના તપ શુ ભોપયોગરૂપ હોવાથી તે ચૈતન્યનું તપ્તાયમાન થવાથી તેનું દેદીપ્યમાન વ્યવહારથી તપ કહેવાય છે. વીતરાગભાવરૂપ કે ઉજ્જવળપણું પ્રગટ થાય તે તપ છે. નિશ્ચય તપ એક જ પ્રકારે છે અને તેના કોઈ અહીં સ્વરૂપવિશ્રાંત એટલે પોતાના શુદ્ધ પ્રકાર હોતા નથી તોપણ આ વીતરાગભાવ સાથે સંબંધિત અને આ વીતરાગભાવની આગળસ્વરૂપમાં રિથરતાપ શુદ્ધોપયોગ છે. જે સ્વરૂપમાં પાઇ ળ રહેનારા ઉપવાસાદિ બાર પ્રકારના વિશ્રાંત એટલે કે સ્વરૂપમાં લીનતાના કારણે શુભભાવોને આઘારે તે વીતરાગભાવરૂપ નિશ્ચય રિસ્થરતા પામેલ હોવાથી એકદમ અડોલ કે તપને પણ ઉપવાસાદિ બાર પ્રકારે ઓળખવામાં નિકંપ હોય તેવો નિસ્તરંગ છે. આવા આવે છે. અહીં શુભ ભાવરૂપ વ્યવહારતપથી સ્વરૂપવિશ્રાંત નિસ્તરંગરૂપ શુદ્ધોપયોગના કારણે પાપકર્મની સ્થિતિ-અનુ ભાગ ઘટવા, પાપનું ચૈતન્યનું પ્રતપન કે વિજયન થાય છે. જેમ પુણ્યમાં સંક્રમણ થવું અને પુણ્યકર્મની સ્થિતિસોનાને અગ્નિની આંચ આપવાથી સોનાની શુદ્ધતા અનુ માગ વઘવા જેવી પહેલી ત્રણ પ્રકારની વધે છે તેમ પોતાના શુદ્ધ સ્વરૂપમાં વધુને | અવિપાક નિર્જરા હોય છે. અને વીતરાગભાવરૂપ વધુ સ્થિરતાપ પ્રતપન એટલે કે તપ્તાયમાન | તપના પ્રભાવે પૂર્વબદ્ધ કર્મોની ઉદીરણા થઈને થવાથી ચૈતન્યની શુદ્ધિની વૃદ્ધિ થાય છે, જેને તેનું ખરી જવું કે ઉદયમાં આવેલ કર્મોનું ફળ તપ કહે છે. આ રીતે સ્વરૂપવિશ્રાંત નિસ્તરંગ આપ્યા વિના ખરી જવું જેવી બાકીની બે ચૈતન્યના પ્રતાપનરૂપ વિશેષ પ્રકારના વૃદ્ધિગત પ્રકારની અવિપાક નિર્જરા હોય છે. વીતરાગભાવ જ નિશ્ચયથી તપ છે. આ નીચે બારેય પ્રકારના તપની વ્યાખ્યા, આ પ્રકારે વીતરાગભાવરૂપ નિશ્ચયતપપૂર્વક સમજૂતી, તેનું ફળ અને નિશ્ચય-વ્યવહાર સ્વરૂપ તેની સાથે સંબંધિત જે બાર પ્રકારના શુભભાવ આપવામાં આવે છે. હોય છે તેને વ્યવહારથી તપ કહે છે. અહીં ખાસ લક્ષમાં રાખવાનું છે કે વીતરાગતાની | ૧. ઉપવાસ. વૃદ્ધિરૂપ નિશ્ચય તપ વિનાના ઉપવાસાદિના શુભ ભાવો વ્યવહારથી પણ તપ નથી, પણ પોતાના શુદ્ધ સ્વરૂપના લક્ષે વિષય, કષાય અને તપાભાસ છે. તેથી મોઢામાર્ગમાં તેનું સ્થાને આહારના ત્યાગને ઉપવાસ નામનું તપ કહે છે. નથી અને તેથી નિર્જરાભાવનાનો તે વિષય ઉપવાસમાં ખાધ, વાઘ, લેહ્ય અને પાન પણ નથી. (એટલે કે પીણુ. પાણી) એ ચારેય પ્રકારના આહાર બાર પ્રકારની તપમાં પ્રથમ છ પ્રકારની તપ એટલે કે અશનનો ત્યાગ હોવાથી તેને અનશન શરીરાદિ બાહ્ય પદાર્થોના આધારે અને બહારથી પણ કહે છે. એકદમ ઓળખી શકાય તેવા હોવાથી તેને ઉપ એટલે પોતાના ત્રિકાળ શુદ્ધ સ્વરૂપની બાહ્ય તપ કહે છે. બાકીના છ પ્રકારના તપ પાસે અને વાસ એટલે વસવુ તે. પોતાના શુદ્ધ અંતરંગ મનનું નિયમન કરનારા અને બહારથી સ્વરૂપના વસવાટના લક્ષો વિષય, કષાય અને એકદમ ઓળખી શકાય તેવા ન હોવાથી તેને આહારનો ત્યાગ તે ઉપવાસ છે. વિષય-કષાયના આત્યંતર તપ કહે છે. બાહ્ય-અસ્વિંતર બારેય ત્યાગ વિના માત્ર આહારનો ત્યાગ એ ઉપવાસ ૧૦૦ જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની ક્લની : બાર ભાવના
SR No.009134
Book TitleBar Bhavna
Original Sutra AuthorN/A
AuthorSubhash Sheth
PublisherUSA Jain Swadhyay Mandir Songadh USA
Publication Year2012
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy