SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ નિર્જરાના કારણભૂત તપનો મહિમા શકિત અનુસાર તપ Bરવાનો ઉપદેશ સમ્યક્ પ્રકારના તપનો અધિકારી એક માત્ર तपसा निजर्रा च । મનુષ્ય જ છે. તેથી શક્તિ અનુસાર તપ કરી અર્થ : તપથી સંવર ઉપરાંત નિર્જરા પણ થાય છે. મનુષ્યજીવનને સફળ બનાવવાનો ઉપદેશ છે. (તત્વાર્થસૂત્ર : અધ્યાય ૯, સૂત્ર – ૩) શક્તિ બે પ્રકારની છે : અંતરંગ અને બ્રાહ્ય. ઉપરોકત સૂત્ર અનુસાર વિશેષ પ્રકારે નિર્જરા આત્માની અંદરમાં અનંતાનુબંઘી આદિ કષાયનો કરવામાં સમ્યફ પ્રકારના તપનો સિંહફાળો છે. જે પ્રકારે અભાવ હોય તે અંતરંગ શક્તિ છે પૂર્વબદ્ધ કર્મોની ઉદીરણા કરીને તેનો નાશ અને શરીરની સ્થિતિ વગેરે બાહ્ય શક્તિ છે, કરવામાં તપ જ કાર્યકારી છે. અનેક ભવોમાં શક્તિ અનુસાર તપ કરવાની ભાવનામાં તીર્થંકર ભોગવાઈને પણ જે કર્મની નિર્જરા થતી નથી નામકર્મના કારણભૂત સોળેય ભાવનાનો સમાવેશ તેનાથી અનેક્શણી નિર્જરા ભોગવાયા વિના સમ્યફ છે. તપ વિના દેહમાં શાતાશિલીયાપણું રાખવાથી પ્રકારના તપથી ઉચ્છવાસમાત્રમાં થાય છે. જીવ તીવ્ર દુ:ખદેવાવાળા અશાંતાવેદનીયકર્મને મોક્ષમાર્ગ અને મોક્ષની સર્વ પ્રકારની સાધના બાંધે છે. તપમાં આળસ કરવાથી વીર્યંતરાય અને સિદ્ધિ તપથી છે. જન્મ-મરણના રોગને અને ચારિત્રમોહનીયકર્મ પણ બંઘાય છે. તેથી દૂર કરવા માટે તેના સમાન અન્ય કોઈ ઔષઘી શક્તિ હોવા છતાં જે તપ કરતો નથી તે નથી. ચોસઠ પ્રકારની છદ્ધિઓ પૈકી દરેક પોતાની આત્મશકિોપ વીર્યને ગોપવે છે, પોતાની Aદ્ધિઓ તપના પ્રભાવથી જ પ્રગટે છે. | જાતને જ છેતરે છે, તેથી શક્તિ અનુસાર તપ આલોકના સંતાપને દૂર કરાવી પરલોકમાં સ્વર્ગની કરવાનો ઉપદેશ છે. પરંપરા દ્વારા મોક્ષની પ્રાપ્તિ કરાવનાર કોઈ નિશ્ચય-વ્યવહાર તપનું સ્વરૂપ હોય તો તે તપ જ છે. સાધકની કામધેનુ, કલ્પવૃક્ષ કે ચિંતામણી સમાન તપ છે. समस्त रागादि परभाव ईच्छात्यागेन તપ એ દુઃખનું નહિં પણ સુખનું જ સાધન છે । स्वस्वरुपे प्रतपनं विजयनं तप : । અર્થ : સમસ્ત રાગાદિ પરભાવરૂપ ઇચ્છાઓના કેટલાંક લોકો તમને કષ્ટદાયક કે દુ:ખરૂપ ત્યાગપૂર્વક પોતાના શુદ્ધ સ્વરૂપનું પ્રતપન કરવું. કહેતા હોય છે. પણ વાસ્તવમાં રાગ-દ્વેષ વિજયન કરવું તે તપ છે. (પ્રવચનસાર ગાથા ૭૯ પછીની ગાથાની મોહ જ દુ:ખદાયક છે, રાગ-દ્વેષ-મોહ વિનાનું જયસેનાચાર્યકૃત તાત્પર્યવૃત્તિ ટીકામાંથી) સમ્યક્ પ્રકારનું તપ નહિ. તપ એ સાંસારિક | તપની ઉપરોકત પરિભાષા અનુસાર ઈચ્છાના આધિ-વ્યાધિ-ઉપાધિના તાપથી ત્રસ્ત જીવોને નિરોઘપૂર્વક પોતાના શુદ્ધ સ્વરૂપમાં સ્થિરતા પરમ શીતળતા આપનાર શીતઘર સમાન છે. વડે તેનું પ્રતપન કે વિજયન કરવારૂપ વીતરાગઆત્માની વીતરાગતા, પવિત્રતા અને વિશુદ્ધિનું ભાવ જ વાસ્તવિક તપ છે. નાસ્તિથી ઈચ્છાનો સ્થાન સમ્યક્ તપ જ છે. તેથી તપ જ સિદ્ધ નિરોઘ અને અસ્તિથી ચૈતન્યનું પ્રતપન એ ભગવાન સમાન આત્મિક અતીન્દ્રિય સ્વાભાવિક તપ છે. ઈછા એ જ મૂછ છે, મોહ છે, સુખનું સર્વોતમ સાધન છે. રાગ છે. તેથી નાસ્તિથી ઈચ્છાના અભાવથી જ તપ છે. અસ્તિથી પોતાના શુદ્ધ સ્વરૂપનું ૯. નિર્જરાભાવના ૧૬૯
SR No.009134
Book TitleBar Bhavna
Original Sutra AuthorN/A
AuthorSubhash Sheth
PublisherUSA Jain Swadhyay Mandir Songadh USA
Publication Year2012
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy