SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ ગૃહિત મિથ્યાત્વ એ ઘર્મના નામે અઘર્મનું કરી આ સંશયને ચાલુ ૨ખાવે છે. તેને સાંશર્થિક સેવન છે. અનાદિકાળના અગ્રહિત મિથ્યાત્વને | નામનું ગૃહિંત મિથ્યાત્વ કહે છે. ટાળવાને બદલે તેને કુદેવ, કુગુરુ કે કુશાસ્ત્રના સંશાત્મા વિનશ્યતિા એ સૂત્ર અનુસાર સંશય રાખનારો નિમિતે વધુ મજબૂત કરવું તે ગૃહિત મિથ્યાત્વ છે. જીવ પતન પામે છે. તેથી તે ક્યારેય માર્ગની પ્રાપ્તિ કરી આ મિથ્યાત્વ દેવાદિના કારણે નવું ગ્રહણ થયેલ શકતો નથી. પરપદાર્થના કર્તુત્વ નામના અગ્રહિત હોવાથી તેને બાહ્ય પ્રાપ્ત મિથ્યાત્વ પણ કહે છે. મિથ્યાત્વના કારણે કોણ કોનું કાર્યકરે તેવો સંશય હોય સૌપ્રથમ ગૃહિત મિથ્યાત્વ ટળે તો અને જ છે. કુદેવાદિના સંગે પરપદાર્થના કર્તુત્વનું વધુ પોષણ તો જ ત્યાર પછી અહિત મિથ્યાત્વ ટળી. થાય છે અને તેથી સંશય પણ વધુ મજબૂત બને છે. શકે છે. આવી સંયુક્ત માન્યતાનું મજબૂત થવું તે સાંશયિક અગૃહિત મિથ્યાત્વના પાંચ પ્રકાર કુદેવાદિના મિથ્યાત્વ છે. સંગે વધુ પોષણ પામતા થકા થતા ગૃહિતા મિથ્યાત્વના પાંચ પ્રકાર નીચે મુજબ છે દ્રા ૩. વિપરીત મિથ્યાત્વ ૧. એકાંતિક મિથ્યાવ/૪. અજ્ઞાનિક મિયાદવ પુયમાં ઉપાદેયપણું નામના અગૃહિંત મિથ્યાત્વની વૈિપરાંત માન્યતાનું કુદેવાર્દિના ૨. સાંશયિક મિથ્યાવિ પ. વૈયિક મિશ્યાવ નિમિત્તે વઘુ પોષણ થવું તેને વિપરીત નામનું ૩. વિપરીત મિથ્યાgિ | ગૃહિંત મિથ્યાત્વ કહે છે. ૧. એકાંતિજ્ઞ મિત્ર - પુણ્ય પણ પાપની જેમ દેય હોવા છતા તેને ઉપાય માનવાની વિપરીત માન્યતા અજ્ઞાની. પર્યાચદષ્ટિ નામના અગ્રહિત મિથ્યાત્વની એકાંત જીવને હોય જ છે. અને કુગુરનો ઉપદેશ પણ માન્યતાનું કુદેવાર્દીિના સંગે વધુ દેઢકરણ થવું એવો હોય છે કે આ કાળે પુણ્યમાં ઘર્મ કે તેને એકાંતિક નામનું ગૃહિંતમિથ્યાત્વ કહે છે. ઘર્મનું કારણ હોય છે. તેથી પુણ્યમાં જૈન દર્શન સિવાયના અન્ય દર્શનો વસ્તુના ઉપાધ્યપણાની વિપરીત માન્યતાનું વધુ દઢીકરણ સ્વરૂપને એકાંતપણે માને છે. અજ્ઞાની જીવને થાય છે તે વિપરીત મિથ્યાત્વ છે. આત્માના અનેકાંતસ્વરૂપની ઓળખાણ હોતી | ૪. અજ્ઞાનિશ મિથ્યાત્વ નથી. તેથી તે આત્માના અસલી સ્વરૂપને અવગણીને પરલક્ષી પર્યાયને જ પોતાનું સ્વરૂપ દેહાદેંમાં હું પણું નામના અગ્રહિંત મિથ્યાત્વરૂપ માને છે. કુદેવાદિના કારણે આ પ્રકારની અજ્ઞાનતાનું કુદેવાÈના કારણે વધુ મજબૂત થવું પર્યાયદષ્ટિની એકાંત માન્યતાનું વધુ દઢીકરણ તેને અજ્ઞાનિક નામનું ગૃહૅિત મિથ્યાત્વ કહે છે. થાય છે. આવી એકાંત માન્યતાનું પોષણ થવું તે એકાંતિક મિથ્યાત્વ છે. દેદાદિ પરસંયોગો પોતાનાથી તદ્દન ભિન્ન છે. તોપણ અજ્ઞાનીને પોતાના જ્ઞાનના કારણે ૨. સાંશથs ક્રિશ્ચાત્રા દેહાદિમાં હુંપણું ભાસે છે. અને કુદેવ-ગુરુઅજ્ઞાની જીવને અનદેકાળથી પરપદાર્થનું કર્તુત્વ શાસ્ત્ર આવા અજ્ઞાનનું વધુ પોષણ કરાવે છે. નામનું અગૃહિંત મિથ્યાત્વ હોય છે. તેના કારણે દેહાદિમાં હુંપણારૂપ અજ્ઞાનનું વધુ પોષણ થવું તેને કોણ કોનું કામ કરતું હશે તેવો સંશય રહ્યા તે અજ્ઞાનિક મિથ્યાત્વ છે. કરે છે. કુદેવાર્દેિ પરપદાર્થનું કર્તુત્વનું સમર્થન ૧૩૦ જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની ક્સની : બાર ભાવના
SR No.009134
Book TitleBar Bhavna
Original Sutra AuthorN/A
AuthorSubhash Sheth
PublisherUSA Jain Swadhyay Mandir Songadh USA
Publication Year2012
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy