SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ આગમચાર– ઉતરાર્ધ 200 | ૩ | ૩ ૮૦ | ૧ | ૧/અલેશી umo છે અંતમુહૂત છે ૧સમય/અંતમુહૂત ઊ | ૧સમય/અંતમુહૂત, ઊ ૧ સમય ૭ સમય ૧ સમય અંતમુહૂત અંતમુહૂતજ.દેશોન કરોડ પૂર્વ-ઉ. ૧/અબંધ ૭-૮ ૭-૮ ૭-૮-૬ | ૧૯ લેયા ૨૦ પરિણામ ૨૦ વર્ધમાન સ્થિતિ | ૨૦ હાયમાન સ્થિતિ ૨૦ અવસ્થિત સ્થિત ૨૧ કર્મ બંધ ૨૨ ઉદય (વેદન) | ૨૩ ઉદીરણા(૧૨) ૨૪ ઉવસંપદા (ગત)સંયમવિગેરેમાં ૨૫ સંજ્ઞા ૨૬ આહાર ૨૭ ભવ જ/ ઉ. ૨૮ આકર્ષ ૧ ભવમાં L.li. ૭,૮,૬ ૭,૮,૬ ૭,૮,૬,૫ ૫,૨ ૨/અનુદીરણ મોક્ષ | ઊ ૫ ઊ. | ૧/૮ નો સંજ્ઞોપયુક્ત ઊ ઊં બને ૧/મોક્ષ ૧/૮ ૧/૩ ૧ર ૨/૫ શ અનેક ભવમાં ૨૯ સ્થિતિ ૧ જીવ અનેક જીવ અંત/ | નો સંશોપયક્ત | ૫ | ૫ આહારક | ઊ ૧/૩ ૧/૮ ૧/૩ વખત ૧/અનેક સૌ વખત ૨/૭ વખત ૨/અનેક હજાર | | અંતર્મુહૂર્ત ૧ સમય, દેશોન કરોડ પૂર્વ ૧ સમય | શાસ્વત | ઊ અંતર્મુહૂર્ત | જ. અંતમેo ઉ. અર્ધ પુદ્ગલ જ. એક સમય | ઉ. સંખ્ય વર્ષ ૩ ક્રમશઃ | ૫ અસંખ્યાશ અંતર્મુહૂર્ત | ઊ ૧ સમય દેશોન કરોડ ૧ સમય, અંતર્મુહૂર્ત | શાસ્વત હ ૩૦ અંતર એક જીવ અનેક જીવ | X જ. ૧ સમય ઉ.૬ માસ ર હ ૩૧ સમુદ્રઘાત ૩ર ક્ષેત્ર (અવગાહન). ૩૩ સ્પર્શના લોક હ ૩૪ ભાવ ૩૫ પરિમાણ નવા અસંખ્યાંશ લોક સાધિક ક્ષયોપશમ ભાવ | ઊ O/૧/ અનેક સૌ(૧૩) | o/અનેક હજાર અનેક કરોડ ૨ સંખ્યગુણા ૪ ઊ હ ક , | સર્વ લોક આદિ અસંતુ લોક સર્વ લોક આદિ અસંખ્યાંશ લોક ક્ષયિક ભાવ O/૧/ ૧૦૮ અનેક કરોડ | ૩ સંખ્ય ગુણા ૨ ભાવ o/૧/ | ૧૬૨ o/૧/ અનેક સૌ. ૧ અલ્પ O/૧/ અનેક હજાર અનેક હજાર કરોડ ૩૫ નવા જુના સી ઊ ૩૬ અલ્પ બહુત્વ પર્શી સૂચન – નોધ:- (૧) પુલાક વિગેરેના ૫-૫. પ્રકાર માટે સારાંશ જુઓ. (૨) પુલાકમાં સ્થિત, અસ્થિત અને સ્થવિર આ ત્રણ કલ્પ છે. નિર્ચન્થ સ્નાતકમાં સ્થિત, અસ્થિત અને કલ્પાતીત આ ત્રણ કલ્પ છે. જ્યાં ચાર છે, ત્યાં કલ્પાતીત નથી. (૩) જયાં બરાબર (ઉ)નું ચિન્હ છે ત્યાં એનો અર્થ છે કે, એના પૂર્વવર્તી નિયંઠાની સમાન છે. જેમ કે પ્રતિસેવના દ્વારમાં નિગ્રંથમાં (ઉ)નું ચિન્હ છે તો તે કષાય કુશીલના સરખું અપ્રતિસેવી જાણવું. આ પ્રમાણે સર્વત્ર બધા ચાર્ટમાં એમ જ સમજવું. (૪) ચારિત્ર દ્વારમાં જે પણ સંખ્યા છે તે ચારિત્ર ક્રમશઃ જાણવ. (૫) પલાકનું જઘન્ય શ્રુતજ્ઞાન ૯ માં પૂર્વની ત્રીજી આચાર વસ્ત(ત્રીજો અધ્યાય) છે. અર્થાત ૮ પૂર્વોનું જ્ઞાન સંપૂર્ણ અને ૯ માં પૂર્વનું અધ્યયન ચાલતું હોય એને પુલાક લબ્ધિ થઈ શકે છે. ઉત્કૃષ્ટ પૂર્ણ ૯ પૂર્વના જ્ઞાનવાળા પુલાક લબ્ધિ પ્રયોગ કરી શકે છે. નવ પૂર્વથી વધુ જ્ઞાનવાળા પુલાક લબ્ધિપ્રયોગ કરતા નથી. જો કરે તો ૯ પૂર્વથી વધારેનું જ્ઞાન ઘટીને ૯ પૂર્વમાં આવી જાય છે. (૬) બકુશ વિગેરેમાં જઘન્ય શ્રુત-અષ્ટ પ્રવચનમાતાનુ છે. ચાર્ટમાં કેવળ ઉત્કૃષ્ટ જ આપ્યું છે. (૭) પુલાકનું સંહરણ થતું નથી. એનું તાત્પર્ય એ છે કે અકર્મ ભૂમિ અથવા અન્ય અકર્મક આરાના સ્થાન પર પુલાક લબ્ધિ સંપન્ન સાધુનું સંહરણ કરી આપે તો પણ ત્યાં લબ્ધિ પ્રયોગનો પ્રસંગ આવતો નથી. આ અપેક્ષાએ સંહરણનો નિષેધ સમજવો. પરંતુ કોઈ પુલાક લબ્ધિ સંપન્ન અણગારને ભરત ક્ષેત્રના એક ક્ષેત્રથી બીજા ક્ષેત્રમાં કોઈ દેવ સંહરણ કરીને મૂકે તો ત્યાં આવશ્યક થવા પર તે અણગાર પુલાક લબ્ધિનો પ્રયોગ કરી શકે છે. નિષેધ કરવાનો આશય લબ્ધિ પ્રયોગ માટેના અયોગ્ય ભરત સિવાયના અન્ય ક્ષેત્ર તથા આરાઓ છે. તેની અપેક્ષાએ જ સંહરણ આશ્રી સમજવું જોઇએ. (૮) સંહરણની અપેક્ષા “સર્વત્ર” કહેવાનો આશય છે– એ આરા અને ચારે પવિભાગમાં મળે. (૯) નો ઉત્સર્પિણીનો અર્થ, નો ઉત્સર્પિણી નો અવસર્પિણી – મહાવિદેહક્ષેત્ર અને ૬ અકર્મ
SR No.009127
Book TitleAgamsara Uttararddha
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni, Lilambai Mahasati, Others
PublisherTilokmuni
Publication Year2013
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy