SearchBrowseAboutContactDonate
Page Preview
Page 552
Loading...
Download File
Download File
Page Text
________________ કલ્યાણમંદિર મન્ત્રામાયા. ક્લાક. ૧–૨– ઋદ્ધિ—ઝ હીં અર્દ નો પાયું પાયું નાલં જળ॥ ૩૪ ઢ ઢે નમો વંરાય મત્ર—ૐ નમો માવતે મનૈષ્ણુિત ઢાર્ય સિદ્ધિ હૈં મુખ્ય સ્વાદા યંત્ર—પચીશ પાંખડીના કમલની મધ્ય કણિકામાં ન્નેં લખીને, પાંખડીએમાં ઋદ્ધિ લખીને, યંત્રની ફરતાં મંત્ર લખવા, આકૃતિ માટે જીએ ચિત્ર. ૨૯૪ વિધિ—ઋદ્ધિ મંત્રના ૬૦ સાઠ દિવસ સુધી હંમેશાં ૧૦૮ વખત જાપ કરવેશ, પર્વત પર જાપ કરવા, રાતું આસન, રેશમની માલા, લાલ રેશમી વસ્ત્ર પહેરીને પૂર્વ દિશાએ મુખ રાખીને જાપ કરવા, કપૂર, ચંદન, કસ્તૂરી અને શિલારસના ધૂપ દેવા. ગુણ-આ પ્રમાણે કરવાથી લક્ષ્મીને-ધનને બહુ જ લાભ થાય છે. શ્લાક, ૩— ઋદ્ધિ — ી અનેં નમો ધમ્મરાવ નર્યાતવ ॥ મત્ર—ૐ નમો માર્થાત ગ્રહી શ્રી ↑ અહૈ નમઃ સ્વાદા *ત્ર—સૂર્યાંકાર ચત્રની મધ્યમાં ઋદ્ધિ લખીને, સૂર્યની ફરતા મંત્ર લખવે. આકૃતિ માટે જુએ ચિત્ર. ૨૫ વિધિ–એકાંતમાં દિન ૪૦ ચાલીશ સુધી, હમેશાં ૧૦૦૦ ઋદ્ધિ મંત્રના જાપ કરવા, પીળું દરિયાનું આસન, કમલની માલા, ગુગલ, કપૂર, ચંદન, અને ઘીને ધૂપ કરવા, જાપ જેટલા દિવસ જપે તેટલા દિવસ ભૂમિશયન કરવું. નવ વરસ રવિવાર કરવા. ગુણ:-આ પ્રમાણે કરવાથી મૃતવત્સા દોષના નાશ થાય, આલક જીવે, છોકરા તથા છોકરી જે હાય તે જીવે. શ્લાક ૪– ઋદ્ધિ ા અä નમો સમુદ્દે મયં સાસ્કૃતિ યુદ્ધીĒ ॥ સત્ર—ઝ નમો માર્થાત પદ્મવૃત્તિવાસિની નમઃ સ્વાદા ॥ યંત્ર:—વહાણુની આકૃતિના મધ્યમાં બ્લ્યૂ લખીને, ફરતી દ્ધિ લખવી અને વહાણની આકૃતિની બહારની બાજુ ફરતાં મંત્રના અક્ષરે લખવા. આકૃતિ માટે જુએ ચિત્ર. ર૯૬
SR No.009125
Book TitleMahaprabhavi Navsmaran
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1938
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size100 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy