SearchBrowseAboutContactDonate
Page Preview
Page 547
Loading...
Download File
Download File
Page Text
________________ ** સહાપ્રાભાવિક નવસ્મરણ. जन्मान्तरेऽपि तव पादयुगं न देव ! मन्ये मया महितमीहितदानदक्षम् । तेनेह जन्मनि मुनीश ! पराभवानां जातो निकेतनमहं मथिताशयानाम् ॥३६॥ ભાવાર્થ:—હે દેવ ! હું માનું છું કે જન્માંતરને વિષે ભક્તજનાને વાંછિત ફળ આપવામાં નિપુણ એવા તમારા ચરણકમળને મેં પૂછ્યા નથી. તેથી જ હે મુનીશ્વર ! આ જન્મને વિષે હું ચિત્તને પીડા કરનાર પરાભવાનું સ્થાન થયા છું. જો તમારા ચરણકમળની સેવા કરી હેાત તે હું પરાભવનું સ્થાન થાત જ નહીં અર્થાત્ તમારા ચરણુની પૂજા કરનાર પ્રાણી કદાપિ પરાભવ પામતા નથી.-૩૬ भत्रः- ॐ नमो भगवते चन्द्रप्रभाय चन्द्रेन्द्रमहिताय नयनमनोहराय ॐ चुलु चुलु गुलुगुलु नीलभ्रमरि नीलभ्रमरि मनोहरि सर्वजनवश्यं कुरु कुरु स्वाहा ॥ [-શ્રી મૈં. ૫. ૪. અ. ૨. ો. ૨૮.] વિધિઃ—દીવાળીના દિવસે પીળી ગાયના ઘીના દીવા સળગાવી નવા માટીનાં વાસણમાં કાજળ પાડી, પછી કાર્ય પડે તે કાજલને આંખમાં આંજવાથી સર્વજન વશ થાય છે. ૐ ફ્રી સર્વપામવદળાય શ્રી નિનાય નમઃ | नूनं न मोहतिमिरावृतलोचनेन पूर्वं विभो ! सकृदपि प्रविलोकितोऽसि । मर्माविधो विधुरयन्ति हि मामनर्थाः प्रोद्यत्प्रबन्धगतयः कथमन्यथैते ? ||३७|| ભાવાર્થ:—હે પ્રભુ! મારાં નેત્રો મેહરૂપી અધિકાર વડે ઢંકાએલાં હોવાથી મે પ્રથમ કાઇ પણ વખત એક વાર પણ તમને જોયા નથી. અન્યથા-જે કદાચિત્ જોયા હોય તે મમસ્થાનને વીધનારા અને કમધની પ્રવૃત્તિને પામેલા આ કષ્ટો મને કેમ પીડા કરે ? ન જ કરે. અર્થાત્ તમારૂં દર્શન કરનારને અનથની પ્રાપ્તિ થતી નથી.-૩૭ મંત્ર-- અમૃતે ! અમૃતોદ્ભવે ! અમૃતવનિ! અમૃત શ્રાવય શ્રાવય સંકું fi[ ? ] હૂઁ * [f f?] કાં ટ્ર↑ [ř f?] દ્રાવય કાવય સ્વાદ [-શ્રી મૈં. ૫. . અ. ૨ો. ૮] વિધિ—આ મંત્રથી પાણી મતરીને મુખે આચમન કરવાથી ભૂત, ગ્રહે. શાકિની આદિ ઉપદ્રવના નાશ થાય. દુર્જન પણ સજ્જન થાય છે, ઝીલવેમ (સર્વા)નથે મથનાય શ્રી નિનાય નમઃ |
SR No.009125
Book TitleMahaprabhavi Navsmaran
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1938
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size100 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy