SearchBrowseAboutContactDonate
Page Preview
Page 491
Loading...
Download File
Download File
Page Text
________________ સુરત સહામાભાવિક નવસ્મરણ, કાવ્ય. ૧૭– ઋદ્ધિ— દ્ન અદ્ભુ નો અટુંગ માનિમિત્ત જીલલાનું । યન્ત્ર- નમો મિળ અટ્ટે મદ્રે શ્રુવિધટે ક્ષુદ્રપીડા પીકા મંનય મંનય सर्वपीडा भंजय भंजय सर्वरोगनिवारणं कुरु कुरु स्वाहा *ત્ર:–ચારે બાજુથી સરખા ચાખડા સાલ કાઢા કરવા તેમાં ૪ નમો નિતશત્રુ પાલચં કુલ વુડ વાદા લખી, તેના ઉપર ચારે દિશાઓમાં ફરતાં ઋદ્ધિ મન્ત્ર લખવા. આકૃતિ માટે જુએ ચિત્ર. ૨૦૫ વિધિ—આ કાવ્ય, ઋદ્ધિ તથા મન્ત્રનું સ્મરણ કરવાથી અને યંત્ર પાસે રાખવાથી પેટમાં પીડા થતી નથી. વળી જે પુરુષ સવારમાં શુદ્ધ થઈ ને શુદ્ધ વસ્ત્ર પહેરીને પીળી જપમાલાથી ઉત્તરદિશા તરફ માં રાખીને ઘીના દીવેા કરીને, પાણી ભરીને ઘડાની સ્થાપના કરે અને તે [સ્થાપેલા] ઘડા ઉપર શ્રીફલ મૂકીને આ કાવ્ય, ઋદ્ધિ અને મન્ત્રનેા જાપ કરે તથા ઋદ્ધિ, મન્ત્રથી ગુગલ ગેાળી મંત્રીને, ધૂપમાં હામ ૧૦૮ વાર મંત્રેલી ગેાળીને નિરંતર કરે તથા મીઠાના કકડા છ-સાત ઘડામાં નાખે તે તે પુરુષના જઠર રાગ, જલેાદર, કઠાદર, ગુલ્મપાહિની, શૂળ તથા જઠરના સર્વ રાગના નાશ થાય છે. તંત્ર:—મૂલાકે સરપંખા ઉંચાંગ, વીસ ખપરા પંચાંગ, ઇંદ્રવારૂણી પંચાંગ, ઇશ્વરલિંગી પંચાંગ સર્વ ભેગાં કરીને જઠર પર લેપ કરવાથી ઉદરને રાગ તુરત જ શાંત થઈ જાય છે. ઇતિ સપ્તદેશ કાવ્ય પંચાંગ વિધિ સપૂ શ્રીહરિભદ્રસૂરિ કૃત સત્તરમા યત્રની વિધિ આ યંત્ર અષ્ટગંધથી ભાજપત્ર પર શુભયેાગે લખીને, રૂપાના માદળીઆમાં ઘાલી પચામૃતે પખાલી ગળે બાંધવાથી જઠરની સર્વ જાતની પીડાની શાંતિ થાય છે. વળી આ ચત્ર રૂપાનાં પતરાં પર સુગંધી દ્રવ્યે લખીને પંચામૃતથી પખાલી મહારાગીને હમેશાં પીવડાવવાથી સર્વ જાતનાં ઉદરનાં રાગ જાય. આકૃતિ માટે જુએ ચિત્ર. ૨૦¢ ૧ ઘૂમાં વિધિ આ પ્રમાણે છેઃ-થંત્ર પાસે રાખીને ચાખુ પાણી ૨૧ વાર મંત્રી - પાવડાવવાથી પેટની અસાધ્ય પીડા, વાયુ શૂલ તથા ગાળા વગેરે સર્વ રાગની શાંતિ થાય છે. છ દિવસ સુધી દરાજ ૧૦૦૦ જાપ સફેદ માળાવર્ડ કરવા અને ધૂપ ચંદનના કરવા,”
SR No.009125
Book TitleMahaprabhavi Navsmaran
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1938
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size100 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy