SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ મહામાભાવિક નવસ્મરણ. સર્પ ભયહર માત્ર ५७ ॐ हीं अर्ह असिआउसा अनाहत विजये अह नमः ॥ આ મન્વની સાધના કરીને સાધ્ય કર્યા પછી દરરોજ સવાર, બપોર તથા સાંજના સ્મરણ કરવાથી તથા દરેક દિવાળીના દિવસે ૧૦૮ વાર જાપ કરવાથી જીદગી પર્યત સપને ભય હોતો નથી. શુભાશુભ જાણવાને માત્ર ५८ ॐ णमो अरिहा' ॐ भगवउ बाहुवलीस्सय इह समणस्स अमले विमले निम्मल नाण पयासिणि ॐ णमो सच्च भासद अरिहा सच्च भासइ केवलीण एपण सच्च वयणेणं सच्च होउ मे स्वाहा ॥ આ મન્ત્રનું ધ્યાન રાત્રિના સમયે ઊભા ઊભા કાર્યોત્સર્ગમાં કરે અને નિદ્રા આવે તે વખતે ધ્યાન પૂર્ણ કરીને ભૂમિપર સંથારે સુઈ જાય તે સ્વપ્નમાં શુભાશુભ જે થવાનું હોય તે માલુમ પડે. વાદતન મન્ન ५८ ॐ हंसः ॐ ह्रीं अहे ऐं श्रीं असिआउसा नमः॥ પ્રથમ આ મન્ટને એક લાખ અથવા સવાલાખ જાપ કરીને સિદ્ધ કર્યા પછી કોઈની સાથે વાદવિવાદ કરવો હોય ત્યારે ઉચ્ચાર કર્યા વગર ૨૧ વાર આ મન્વને જાપ કરીને વિવાદ શરૂ કરવાથી વિવાદમાં જીત થાય છે. એશ્વર્યદાયક મત્ર ૬૦ કશ દ વ સુરજે વિપક્ષ નમઃ | - આ વિદ્યાનું સવાર, બપોર અને સાંજે એકાંતમાં દરરોજ ૧૦૮ વખત સ્મરણ કરવાથી સર્વ પ્રકારની સંપત્તિ અને લક્રમી તથા એશ્વર્યની પ્રાપ્તિ થાય છે. લક્ષ્મીદાયક માત્ર ११ ॐ ह्रीं हूँ णमो अरिहन्ताण ह्रीं नमः ॥ આ મન્વનું સવાર, બપોર અને સાંજે સફેદ ફૂલો વડે એકાંતમાં નિરંતર ૧૦૮ વખત સ્મરણ કરવાથી સર્વ સંપત્તિ તથા લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. દિવ્યપ્રાપ્તિ માત્ર १२ अरिहंत सिद्ध आयरिय उवज्झाय सब्यसाहूणं ॥ , આ મન્ચને વિધિપૂર્વક સવાલાખ જાપ કરે તો અઢળક દ્રવ્યની પ્રાપ્તિ થાય છે. ૧ “શ્રી નવકાર” રિઢ પાઠ છે ૨ “શ્રીનવકાર'માં જનો ના બદલે નમો પાઠ છે. ૩-૪-૫ શ્રીનવકારમાં સવ ના બદલે રાત્રે પાઠ છે. ૬ “શ્રી નવકાર”માં ૩ ના બદલે કા પાઠ છે જે પાઠ સંદિગ્ધ છે. ૭ “શ્રીનવકાર”માં હૃના બદલે હૈં પાઠ છે જે વાસ્તવિક લાગતો નથી.
SR No.009125
Book TitleMahaprabhavi Navsmaran
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1938
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size100 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy