SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ મહામાભાવિક નવસ્મરણ. ચેાથા ઉપાધ્યાયપદનું વર્ણન આ પ્રમાણે – “ો વક્સાવા” કહેતાં નમઃ ૩પાધ્યાખ્યા, “ઉ” કહેતાં સમીપ રહેલા તથા આવેલા એવા જે સાધુ પ્રમુખ તેઓ પ્રત્યે જે “ગન્નાથ' કહેતાં અધ્યાય એટલે સિદ્ધાંતનું અધ્યયન કરાવે, તથા જેઓની પાસે આવી રીતે કહેતાં ભણાય છે તેઓને ઉપાધ્યાય કહેવાય છે, તેઓને “માં” કહેતાં નમસ્કાર થાઓ. અથવા “gv-સમીપે સૂત્રતો નિપ્રવચનમીતે પ્રાર્થતા જ્ઞાતે સ્મતે વા શિષ્યનૈહૈંખ્યત્વે કપાધ્યાયા?” રૂતિ ગુરૂત્તે ” અર્થાત્ જેઓની પાસે જવાથી જિન પ્રવચનના સૂત્રોના અર્થને ભણાય અથવા સમરણ કરાય છે તેઓને ઉપાધ્યાય કહીએ કહ્યું પણ છે કે – "बारसङ्गो जिणक्खाओ, सज्झाओ कहिओ बुहेहिं । तं उवइसन्ति जम्हा, उवज्झाया तेण वुच्चन्ति ॥१॥" અર્થાત-જિનેશ્વરાએ ભાખેલી દ્વાદશાંગીને બુદ્ધિમાન સ્વાધ્યાય કહે છે, તેઓ જે કારણે દ્વાદશાંગીને ઉપદેશ આપે છે, તે કારણ માટે તેઓને ઉપાધ્યાય કહીએ. અથવા “ત્તિ વોરા વાળ, ત્તિ કાળના હોદ નિલે. goor જુતિ ડા , અને જો નાગો શા” અર્થાત–વકાર જે છે, તે ઉપયોગ કરવાને અર્થે છે, તેથી ૩ કહેતાં કવ થયે અને હવે પછી જ જજે છે, તે નકાર વર્ણથી ધ્યાનને નિર્દેશ કહ્યો છે. એમ ૩ અને ન એ બે અક્ષરથી યુવા પદ થાય છે. આ પર્યાયાર્થ છે. વળી પર્યાય ફેર નામ આ પ્રમાણે છે – "उत्ति उवओग करणे, पत्ति अ पावपरिवज्जणे होइ । जत्ति अ जाणस्स कए, उत्ति अ ओसक्कणा कम्मे ॥” અર્થાત–૩ જે છે તે ઉપયોગને માટે છે અને, 1 છે તે પાપને સમસ્ત પ્રકારે વર્જવાને માટે છે, અને જ્ઞ છે તે ધ્યાન કરવાને માટે છે. વળી આ વર્ણ તે કર્મ થકી છુટવાને માટે છે. એ રીતે ચાર અક્ષર મલીને વાગો થાય છે, તે પણ પર્યાયાંતરે ઉપાધ્યાયનું જ નામ જાણવું. અથવા ૩૫Tધાન એટલે ઉપાધિ અથવા નિધિ તે પાસે રહેવું, તે ઉપાધિને વિષે આય એટલે લાભ છે શ્રતને જેઓ થકી અથવા ઉપાધિ એટલે વિશેષણાદિકના પ્રસ્તાવક થકી શોભન ઉપાધિને આય એટલે લાભ છે જેથી તેઓને ઉપાધ્યાય
SR No.009125
Book TitleMahaprabhavi Navsmaran
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1938
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size100 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy