SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૭ ) આ ૬૨ મુહૂત્તને પરિધિના અંશ કરવા આ પરિધિના અંશને મુહૂ ના પહેલે માંડલે યેાજન ૫૦૭૩ તે ૨૨૧ ભાગવડે ૩૧૫૮૯ અંશે ભાગ દેવા ૧૩૭૨૫)૯૯૧૩૪૬૬૯(૫૦૭૩ ૪૨૨૧ ૮૬૨૫ ૧૦૦૯૬૬ ૦૯૬૦૭૫ ગુણવા ૬ર ૨૨૧ ૧૩૭૦૨ ૧ર૩ ભાગ ૧૩૭૨૫ મુહૂત્તના અંશ દરેક મડળની વિધિમાં વધેલા યેાજનને પૂર્વ કહેલા ભાગે ગુણવા ૨૩૦ ૨૨૧ ૧૮૩૩ ૩૧૫૦૮૯ ૬૩૦૧૭૮૪ યેાજન ૩૧૫૮૯ ૬૩૦૧૭૮× ૬૯૬૩૪૬૬૯ અશ સૂર્યના આભ્યંતર આ પરિધિને એ દિવસના મંડળની પરિધિના તેને પૂર્વ કહેલા મુહૂત્તે અંશે ભાંગીએ. ભાંગતાં યેાજન ૧૩૭૨૫)પ૦૮૩૦(૩ ને ૬૫ અંશ વધ્યા એટલે બીજે ૪૧૧૭૫ માંડલેથી ચંદ્રમાની કિંચિત્ ન્યૂન ગા યેાજન દરેક માંડલે મુહૂત્ત ગતિ વધારવી. ૦૯૬૫૫ ૦૪૮૯૧૯ ૪૧૧૭૫ ૦૭૭૪૪ હવે સૂર્યની મુદ્ભગતિ માંડલે માંડલે કહે છે— પહેલે માંડલે મુહૂત્ત ગતિ ચેાજન-ભાગ ૫૨૫૧-૨ ૬૦ મુહૂર્તો ભાંગવા ૬૦)૩૧૫૦૮૯(પરપ૧ ચેા. ૩૧૫૦૬૦ ૦૦૦૦૨૯ ભાગ હવે બીજા મંડળની પરિધિને વડે ભાંગવા ૩૧૫૧૦૬ ચે. ને ૬૦)૩૧૫૧૦૬(પ૨૫૧ ચે. ૪૬ ભાગ વધ્યા - અશ ચંદ્રમાની મુહૂત્ત ગતિ છે આજે માંડલે મુહૂર્ત ગતિ યેાજન-ભાગ પર૫૧–૪૬ ઝાઝેરા દરેક મડળ એ સૂર્ય મળીને ૬૦ મુહૂર્તે પૂછુ કરે છે તેથી પરિધિની વૃદ્ધિને સાઠે ભાંગતાં કિંચિત્ ન્યૂન ૧૮ ભાગ આવે છે તેટલી મુહૂત્ત ગતિ દરેક મંડલે વધારવી. Aho ! Shrutgyanam આ પ્રમાણે મડળે મંડળે ગતિમાં વૃદ્ધિ કરતાં દરેક સૂર્ય ને ચંદ્ર દરેક મુહૂર્તો કેટલી ગતિ કરે છે તે અમે યંત્ર સંગ્રહની બુકમાં ચંદ્રના ૧૫ મંડળનું ને સૂર્યના ૧૮૪ મ`ડળનુ યંત્ર કરીને બતાવેલ છે તે જોવું. સૂર્ય ચંદ્રના મંડળની પરિધિની વૃદ્ધિ સબંધી ગણિત આ નીચે આપેલ છે.
SR No.009124
Book TitleJain Ganit Vichar
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherKunvarji Anandji Shah Bhavnagar
Publication Year1937
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy