SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૪ સમાધિમરણ ભગવાનની દેશના સર્વ પશુઓ પણ સમજી શકે છે પy છે પર પરમાત્માના સમવસરણમાં સર્પ, નોળિયો, વાઘ, બકરી, બિલ્લી, ઉંદર ઇત્યાદિ જાતિ વૈરવાળા પ્રાણીઓ એક જ સ્થાને સાથે બેસી પ્રભુની વાણી રૂપ અમૃતધારાનું આસ્વાદન કરતા હતા. પરમાત્માએ દેશનામાં શ્રી જિન-મંદિરની મહત્તા, તેના નિર્માણથી થતો અપૂર્વ લાભ વિગેરે જણાવતાં પટ્ટઅશ્વના કાન ચમક્યા. ‘જિન-મંદિર અને તેનું નિર્માણ એ શબ્દોનો વિચાર કરતા તેને જાતિસ્મરણ જ્ઞાન થયું. પોતાનો “સાગરદત્ત’ નો પૂર્વ ભવ યાદ આવ્યો. તેણે વિચાર્યું કે “તે ભવમાં
SR No.009115
Book TitleSamadhimaran
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages351
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy