SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ १० અભિનવ ઉપદેશ પ્રાસાદ-૨ કેળવો કે જેથી ફિયમરંતુ સર્વ જ્ઞાતિ: અને હેંડપિ સતુ સુવિના એ ભાવે મૂર્ત બને. તેથી જ લખ્યું કે જગતમાં સર્વ પ્રાણીઓને રેગનું મૂળ શું? મન-વચન-કાયાને ગરૂપ બનાવવાને બદલે દંડ રૂપ બનાવનારા રાગ-દ્વેષ, “આ જ રોગ છે અને તે જ શાંત થઈ જાઓ” તેવી પ્રાર્થના કરવી. કારણ કે પાદિત વિત્તા મૈત્રી કહ્યું. તે વાત સત્ય જ છે. પરંતુ પ્રાણીઓનું મોટામાં મોટું હિત કયું? ભવરોગને નાશ થાય તે પ્રયત્ન કરે અને કરાવે તે. જે પ્રાણીઓમાં ઉદાસીન ભાવ આવશે તો તેના રાગદ્વેષની પરિણતીમાં સમભાવ કેળવાશે, જે સમભાવ કેળવાશે તે જ સર્વત્ર સર્વે લોકે સુખી થશે, જો બધાં લો કે [જીવો] સુખી થશે તે મા ૨ જોડવ ટુવતઃ જગતને કોઈપણ જીવે દુઃખી ન થાઓ તે ભાવના સફળ બનશે-મૂર્તિમંત બનશે. તે નિઃશંક સત્ય છે. વસુધા ટુ સમગ્ર વિશ્વને કુટુંબ માનવાની વાત બલવી સહેલી છે, પણ તે આચરવી સહેલી નથી. તેને શકય બનાવવાને એક માત્ર ઉપાય છે મૈત્રી ભાવના. મૈત્રી ભાવનાનું હાર્દ ખૂબજ વિશાળ છે, તે ઉદાર પણ છે વ્યાપક છે. જે જગતના સર્વ જી પ્રત્યે મંત્રી કેળવાશે તે જ વસુ દૈવકુટુમ્બકમની ભાવના પરિપૂર્ણ બનશે. મિત્રીનો અર્થ હાર્દિક મિત્રતા તરીકે વ્યવહારમાં ઘટાવવાને છે મિ ક્રિયાપદ [ ધાતુ] ને અર્થ જ [ત્રિમા દ] સ્નેહ અર્થમાં છે. અને મિત રૂત મિત્ર જે સ્નેહ કરે તે મિત્ર. સર્વ જીવો પ્રત્યેનો હાર્દિક સ્નેહ જોઈએ. “સર્વ પ્રત્યે સરખા કલ્યાણની–હિતચિન્તાની–બધાંના સુખની ભાવના રાખવી,” તે છે મૈત્રી ભાવના. વિશ્વશાંતિ પણ મૈત્રી ભાવથી જ આવશે. બસ પકડી લો એક સૂત્ર પહંત નિત્તા મૈત્રી અને મૈત્રી ભાવને સર્વથા સૌ સુખી થાઓ આદર્શ સફળ બનાવે.
SR No.009106
Book TitleAbhinav Updesh Prasad Vyakhyano Part 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy