SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ પરહિત ચિતા ૩૫૯ દિવસના ભુખ્યા સિંહને પાંજરામાં રાખ્યા. તેમાં એન્ડ્રાઝિલસને ધકેલવામાં આવ્યા. લેાકેાની ચીસા ફાટી ગઈ. અરે! હમણાં આ બાળકને સિંહુ ફાડી ખાશે. પણ આ શું? સૌના આશ્ચર્ય વચ્ચે સિ ંહે એન્ડ્રોકિલસના પગ ચાટવાનું શરૂ કર્યુ, પછી તેના પગ ઉપર માથુ નમાવી નચિંત થઈને પડથી હતા. કારણ કે તે એ જ સિંહ હતા જેના પ્રત્યે તે બાળકે મૈત્રીભાવ કેળવેલા હતા. તમે પણ હૃદયમાં ભાવ કેળવા– મૈત્રી ભાવનું પવિત્ર ઝરણુ -મુજ હૈયામાં વહ્યા કરે શુભ થાઓ આ સકળ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે મહાપાધ્યાય વિનય વિજયજી પણ જણાવે છે કે विनय विचितय मित्रतां त्रिजगति जनतासु कर्म विचित्र तथा गतिं विविधां गमितासु હું વિનય ! આ ત્રણ જગતના જીવા પ્રતિ મિત્રતા ચિંતવ [મિત્રતા ચિંતવ] એ બધાં જવા કર્માંની વિચિત્ર અને વિવિધ ગતિતાને લઇને વિવિધ ગતિ પામેલા છે. સ’થારા પારિસીમાં પણ સરે નીવા જમવા ગાથામાં આ જ ભાવેશ પ્રદર્શિત કર્યા છે. બધાં વા ૪ વશ ચૌદ રાજલેાકમાં ભમી રહ્યા છે. હે ચેતન ! તું એમ જ ચિંતવ કે એ બધાં તારા મિત્રા છે. "ધુ છે. પણ કોઈ શત્રુ નથી. તેમ વિચારી ક્ષમાપના કરવાપૂર્વક સ જીવા પ્રતિ મૈત્રી કેળવ. या राग दोषादिरुजो जनानां, शाम्यतु वाक्काय मनो दुहस्ता सर्वेप्युदासी नरसं रसंतु, सर्वत्र सर्वे सुखिनो भवंतु હું ચેતન ! તુ ં મૈત્રી ભાવના ભાવ કે “ મન-વચન-કાયાને દ્રોહ કરનારા એવા જે રાગ દ્વેષ રૂપ, રાગ પ્રાણીઓને છે, “તે શાંત થાઓ. બધાં પ્રાણીઓ ઉદાસીન ભાવમાં પિરણામ પામેા અને સર્વ સ્થળે સ જીવા સુખી થાઓ. આ શ્લાકમાં મૈત્રી ભાવની ચરમ સિમા રજૂ કરવામાં આવી છે માત્ર પતિ ચિન્તા મૈત્રી એમ નહી પણ એટલી હદે મૈત્રી ભાવનાને
SR No.009106
Book TitleAbhinav Updesh Prasad Vyakhyano Part 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy