SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ (પરિશિષ્ટ-૧-અનુજ્ઞા નંદિ ) “નંદી" ચૂલિકાસૂત્ર • સાનુવાદ વિવેચન | [૨-૪] ઋષભ સેન એવા આદિકરના શિષ્ય અનુજ્ઞા સંબંધિ વાત કરી તેના અનુજ્ઞા ઉરીમણી, નમણી---વગેરે વીસ નામો છે. (® પરિશિષ્ટ-૧જોગ નંદિ , નોંધ :- આ સ્વરૂપ અનુયોગદ્વારની ગુર્જરછાયામાં સુંદર રીતે અમે બતાવેલ છે તેથી અહીં તેનો સંક્ષેપ કર્યો છે. જુઓ અનુયોગદારના આરંભે. (૧) તે અનુજ્ઞા શું છે? અનુજ્ઞા છ પ્રકારે - નામ, સ્થાપના, દ્રવ્ય, હોમ, કાળ, ભાવ, તે નામનુજ્ઞા શું છે ? જેનું જીવ કે અજીવ, જીવો કે જીવો, તદુભય કે તદુભયો અનુજ્ઞા નામ કરાયું તે નામાનુજ્ઞા. તે સ્થાપના અનુજ્ઞા શું છે ? જે કોઈ કાઠ, પથર, લેપ, ચિત્ર, ગ્રંથિમ, વેષ્ટિમ, પરિમ, સંઘાતિમ એવા એક કે અનેક અહા, વરાટક, માં સદભાવ સ્થાપના કે અસદુભાવ સ્થાપના કરીને અનુજ્ઞા સ્થપાય તે સ્થાપના તે સ્થાપના અનુજ્ઞા છે, નામ અને સ્થાપવામાં વિશેષતા શું નામ ચાવકસિત છે, સ્થાપના ઈવર કાલિક કે ચાવકાશિત બંને હોય. તે દ્રવ્યાનુડો શું છે ? દ્રવ્યાનુજ્ઞા આગમચી અને નો આગમથી છે. તે આગમથી દ્રવ્યાનુડા શું છે ? જેનું અનુજ્ઞા એ પદ શિક્ષા-@િd-dd-મિત-પરિજિતનામસમ-ઘોષસમ-અગ્નિાર-અનજાક્ષર-અવ્યાધિ અક્ષર-અખલિત-અમિલિતઅવયામિલિત-પ્રતિપ-પ્રતિપૂર્ણઘોષ-કંઠોઠ-વિપમુક્ત-ગુસ્વાયતપાdd વાયતા, પૃચ્છના, પરાવર્તન, મકથા, અનપેક્ષા થકી અનુપયોગ દ્રવ્ય એમ કરીને તેમની એકે અનુપદેશેલ આગમથી એક દ્રવ્યાનુજ્ઞા એ રીતે. બે, ત્રણ, એમ જેટલી અનુપદેશાય તેટલી દ્રવ્યાનુડા એ જ રીતે વ્યવહાર કે સંગ્રહનયથી એક કે અનેક અનુપદેશ છે આગમથી એક દ્રવ્યાનુજ્ઞા કેટલાંક ઈચ્છતા નથી ત્રણે શબ્દ નયોથી જાણે. અનુપદેશ અવસ્તુ કેમ જાણે-અનુપદેશથી ન થાય. તે આગમથી દ્રવ્યાનુજ્ઞા. નો આગમચી દ્રવ્યાનુજ્ઞા ત્રણ પ્રકારે તે જ્ઞશરીર, ભવ્યશરીર, ઉભયચી વ્યતિરિક્ત. તે શરીર દ્રવ્યાનુજ્ઞા શું છે ? પદમાં રહેલ અવિકારને જે શરીરથી થતુ જ્ઞાન વસ્તુને કોઈપણ સ્થિતિમાં જાણે છે. તે ભવ્ય શરીર દ્રવ્યાનુજ્ઞા શું છે ? જેમકે કોને ખબર આ મઘકુંભ હશે કે ઘીનો કુંભ હશે ? તે ભવ્ય શરીર દ્રવ્યાનુiા. ઉભય વ્યતિક્તિદ્રવ્યાનુજ્ઞા શું છે ? તે ત્રણ પ્રકારે લૌકિક-કુપવણિયા, લોકોતર, તે લૌકિક દ્રવ્યાનુજ્ઞા શું છે? ત્રણ પ્રકારે સચિત-અયિત-મિશ્ર તે અયિત દ્રવ્યાજ્ઞા એટલે રાજા, યુવરાજ આદિ નામો. જે હાથી વગેરેની અનુજ્ઞાઓ તે અચિત દ્રવ્યાનુજ્ઞા શું છે ? રાજા, યુવરાજ વગેરે આસન, છત્રાદિ આપે. મિશ્રદ્રવ્યાનુજ્ઞા શું છે ? તે રાજા, યુવરાજ આદિ અંબાડીવાળો હાથી કે ચામર સહિત ઘોડો વગેરેની અનુજ્ઞા આપે. એજ રીતે કુપાવયનિક દ્રવ્યાનુજ્ઞા પણ ત્રણ પ્રકારે સચિવ, સયિત, મિશ્ર અને લોકોત્તર દ્રવ્યાનુજ્ઞા પણ સચિત આદિ ત્રણ ભેદે જાણવી. તે ફોગાનુજ્ઞા શું છે ? ક્ષેત્રની અનુજ્ઞા આપે છે. કાલ અનુજ્ઞા શું છે ? કાળથી અનુજ્ઞા આપે છે. ભાવાનુજ્ઞા શું છે ? ભાવાનુજ્ઞા ત્રણ પ્રકારે વૌકિક, કુપાવણિયા, લોકોતર, પહેલી બેમાં ક્રોધાદિભાવ વિષયક અનુજ્ઞા આવે અને લોકોમાં આચારસંગ આદિનું જ્ઞાન આપવું તે. જ્ઞાન પાંચ પ્રકારે છે. અભિનિબોધિક, શ્રુત, અવધિ, મનપdય અને કેવળ. તેમાં ચાર જ્ઞાનોની સ્થાપના કરી. તેનો ઉદ્દેતો, સમુદ્દેશ, અનુજ્ઞા નથી. શ્રુત જ્ઞાનના ઉદ્દેસ, સમુદેસ, અનુજ્ઞાનો અનુયોગ પ્રવર્તે છે, જો શ્રુતજ્ઞાનની ઉદ્દેસ આદિ છે તો તે અંગ પ્રવિટનો છે કે અંગ બાહ્યતો છે ? બંનેના ઉદ્દેશ આદિ છે. જે અંગ બાણના ઉદ્દેશ આદિ છે તો તે કાલિકના છે કે ઉકાલિકના ? બંનેના ઉદ્દેશ આદિ છે. શું આવશ્યકના ઉદ્દેશ આદિ છે કે આવશ્યક વ્યતિરિકના છે ? બંનેના ઉદ્દેશ આદિ છે. આવશ્યકતા ઉદ્દેશ સામાયિક આદિ છે એના ઉદ્દેશ સમુદેશ અનુફા છે આવશ્યક વ્યતિકિતમાં કાલિક અને ઉકાલિક બંનેના ઉદ્દેશ-સમુદેશ અને અનુજ્ઞા છે. માત્ સવેયાવિયથી મહાપચ્ચકખાણ પર્વતના ઉકાલિક સૂત્રો અને ઉત્તરઝયણથી તેયગિનિસગાસં પર્વતના કાલિક સૂત્રોના ઉદ્દેશ-સમુદ્દેશ-અનુજ્ઞા પ્રવર્તે છે એ જ રીતે અંગપવિષ્યમાં પણ આચારાંગથી દષ્ટિવાદ સૂર પર્વતના ઉદ્દેશ-સમુદ્દેશ અને અનુજ્ઞા પ્રવર્તે છે. ક્ષમાશ્રમણ (અર્થાત્ સાધુ)ના હાથે સૂત્ર-અર્ચ-તદુભયના ઉદ્દેશ-સમુદ્દેશઅનુજ્ઞા હું સાધુ-સાધ્વીને કરું છું. — x – x — x - x — ભાગ-૪૦ પૂર્ણ — x — x — x — x —
SR No.009081
Book TitleAgam 44 Nandi Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages122
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 44, & agam_nandisutra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy