SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ર મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ પુણ્યોપાર્જન તપ અને સંયમથી થાય છે. તેના તપ અને સંયમની ક્રિયામાં જો ગર પોતે જ વિM નાર થાય કે બીજા પાસે વિજ્ઞ ાવે કે વિદન નારને સારો માની અનુમોદના કરે, સ્વપક્ષ કે પરપક્ષથી વિધ્ધ થતું હોય તેની ઉપેક્ષા રે અર્થાત પોતાના સામર્થ્યથી ન રોકે, તો તે મહાનુભાગ એવા સાધુનું વિધમાન ધર્મવીર્ય પણ નાશ પામે, એટલામાં ધર્મવીર્ય નાશ પામે તેટલામાં નજીકમાં જેનું પુન્ય આગળ આવવાનું હતું, તે નાશ પામે છે. -(તથા)- જો તે શ્રમણ લિંગનો ત્યાગ ક્રે છે. જો એવા પ્રકારે ગુણોથી યુક્ત હોય તો તે ગચ્છનો ત્યાગ ક્રીને અન્ય ગયછમાં જાય છે. ત્યાં પણ જો તે પ્રવેશ ન મેળવે તો કદાચ વાળીને અવધિથી પ્રાણનો ત્યાગ કરે, કદાચ વળીને મિથ્યાત્વ ભાવ પામીને બીજા પાખંડીમાં ભળી જાય, કદાચ સ્ત્રીનો સંગ્રહ કરીને ગૃહસ્થાવાસમાં પ્રવેશ કરે આવા પ્રકારનો એક વખતનો મહાતપસ્વી તે હવે અતપસ્વી થઈને પારકાના ઘેર ક્રમ નારો દાસ થાય, જ્યાં સુધીમાં આવી હલક્ક વ્યવસ્થા ન થાય, તેટલામાં તો એકાંત મિથ્યાત્વ અંધકાર વધવા લાગે. જેટલામાં મિથ્યાત્વની એવા બનેલા ઘણાં લોક્નો સમુદાય દુર્ગતિને નિવારણ નાર, સુખ પરંપરાને રાવનાર, અહિંસા લક્ષણવાળો શ્રમણ ધર્મ મહામુક્લીથી ક્રનાર થાય છે તેટલામાં તીર્થ વિચ્છેદ થાય. એટલે પમપદ-મોક્ષનું આંતરું ઘણું જ વધી જાય અથતિ મોક્ષ ઘણો દૂર ઠેલાય છે. મોક્ષનો માર્ગ દૂર થાય છે. એટલે અત્યંત દુઃખી એવા ભવ્યાત્મનો સમૂહ કરી ચાર ગતિવાળા સંસાર ચક્રમાં અટવાશે. એ કારણે હે ગૌતમ ! એમ ધેવાય છે કે આ પ્રશ્નરે ગુરુ અક્ષરો ન આપે તો તેને સંઘ બહાર કાઢવાનો ઉપદેશ આપવો. ૩િ૧] ભગવદ્ ! કેટલા નળ પછી આ માર્ગમાં કુગુ થશે? હે ગૌતમ ! આજથી માંડીને સાડા બારસો વર્ષની કેટલાંક અધિક વર્ષો ઉલ્લંઘન થયા પછી તેવા ગુરુઓ થશે. ભગવાન ! ક્યા ક્રરણે તેઓ પણું પામશે ? ગૌતમ! તે કાળે તે સમયે સદ્ધિ, રસ અને શાતા નામક ત્રણ ગાવોને સાધીને થયેલા, મમતા ભાવ, અહંકારભાવ પ અનિથી જેમના આગંતર આત્મા અને દેહ સળગી રહેલા છે. મેં આ કાર્ય ક્ય, મેં શાસનની પ્રભાવના ક્રી, એવા માનસવાળા શાસ્ત્રોના યથાર્થ પરમાર્થોને ન જાણનારા આચાર્યો ગચ્છનાયકો થશે. એ ારણે તેઓ ફક્સ ધેવાશે. ભગવદ્ ! તે કાળે સર્વે શું એવા ગચ્છાનાયકો થશે ? ગૌતમ ! એનંતે સર્વે એવા નહીં થશે. કેટલાંક વળી દુરંત પ્રાંત લક્ષણવાળા, અધમ, ન જોવા લાયક, એક માતાએ સાથે જન્મ આપેલા જોડલાં પણે જન્મેલા હોય, નિર્મર્યાદ પાપ કરવાના સ્વભાવવાળા, આખા જન્મમાં દુષ્ટ કાર્યો નારા, જાતિ રીદ્ધ પ્રચંડ અભિગ્રહિક મહામોટા મિથ્યાત્વષ્ટિના ધારૂ થશે. ભગવન તેને કેવી રીતે ઓળખવા ? ગૌતમ ! ઉબ, ઉન્માર્ગ પ્રવર્તાવનાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009075
Book TitleAgam 39 Mahanishitha Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 39, & agam_mahanishith
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy