SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ૪/૧૯૮ ૧૫ વૃત્ત, વલયાકાર સંસ્થાને રહેલ છે, જે મેરુ પર્વતને ચોતરફથી વીંટીને રહેલ છે. તે ૪ર૩ર-૮યોજન બાહ્મગિરિ વિષ્ફળી, ૧૩,૫૧૧-૬/૯ બાહ્મગિરિ પરિધિથી છે. ૩૨૭ર-૮, યોજના અંતગિરિ વિષ્ઠભથી અને ૧૦૩૪૯/૧ યોજન આંતરિ પરિધિથી છે. તે એક પાવરવેદિકા અને એક વનખંડથી ચોતરફથી પરિવૃત્ત છે. વર્ણન પૂર્વવતુ - કૃષ્ણ કૃણાલભાસ ચાવતું દેવો બેસે છે. એ રીતે કૂટને વજીને બધું જ નંદનવનના કથન મુજબ કહેવું. તેમાં આગળ શકેન્દ્ર અને ઈશાનેન્દ્રની પાસાદાવતંસકો છે.. • વિવેચન-૧૯૮ : ભગવના મેરમાં સૌમનસ વન કયાં છે ? ગૌતમી નંદનવનના બહુસમરમણીય ભૂમિભાગથી આદિ (સુwા વત જાણવું. વૃત્તિમાં જે વિશેષ છે, તે આ છે—| પહેલી મેખલાની જેમ, બીજી મેખલામાં પણ બે પ્રકારે વિઠંભ કહેવા. તેમાં બહિગિરિ વિઠંભ-૪૨૭ર૮/૧૧ યોજન છે. તેની ઉપપત્તિ આ પ્રમાણે - ધરણીતલથી સૌમનસ સુધી જતાં મેરની ઉંચાઈ ૬૩,ooo યોજન અતિક્રાંત થતાં ૧૧ ભાગથી પ૨30 આવે. આ રાશિ ધરણીતલે રહેલ મેરુ વ્યાસમાંચી૧૦૦૦૦માંથી બાદ કરતાં યશોકત પ્રમાણ આવે છે. બહિગિરિ પરિધિ-૧૩૫૧૧૬/૧૧ યોજન છે. અંતર્ગરિ વિઠંભ-3૨૭૨-૮/૧૧ યોજન છે. ઉપપત્તિ આ રીતે - બહિગિરિના વિઠંભથી બંને બાજુ બે મેખલાનો વ્યાસ ૫૦૦-૫oo યોજન બાદ કરતાં ચોક્ત પ્રમાણ આવશે. * * * નંદનવનમાં વાપીના નામો આ છે, તે જ ક્રમથી કહે છે - સુમના, સૌમનસા, સૌમનાંશા, મનોરમા તથા ઉત્તરકુ, દેવકર, વારિપેણા, સરસ્વતી તથા વિશાલા, માઘભદ્રા, અભયસેના, રોહિણી તથા ભદ્રોતરા, ભદ્રા, સુભદ્રા, ભદ્રાવતી. હવે ચોથું વન કહે છે – • સૂત્ર-૧૯૯ - ભગવન્! મેરુ પર્વતમાં પંડકવન નામે વન ક્યાં કહેલ છે ? ગૌતમ ! સૌમનસવનના બહુસમરમણીય ભૂમિભાગથી 35,000 યોજન ઉદ્ધ-ઉંચે જઈને, અહીં મેરુ પર્વતના શિખરતલે અંડકવન નામે વન છે. ૪૯૪ યોજન ચક્રવાલ વિકંભથી, વૃત્ત, વલયાકાર સંસ્થાને રહેલ છે, તે મેટ ચૂલિકાને ચોતરફથી પરિવરીને રહેલ છે. તેની પરિધિ ૩૧૬ર યોજનથી કંઈક વિશેષાધિક છે. તે એક પાવરવેદિકા અને એક વનખંડથી પરિવૃત્ત છે, ચાવત કૃષ્ણાદિ પત્ર યુક્ત, યાવતુ દેવો ત્યાં આશ્રય લે છે. પંડકવનના બહુમધ્યદેશ ભાગમાં, અહીં મેસૂલિઝ નામે ચૂલિકા કહેલ છે. તે ૪૦ યોજન ઉM-ઉંચી, મુળમાં ૧ર યોજન પહોળી, મધ્યમાં આઠ યોજન પહોળી, ઉપર ચાર યોજન પહોળી છે. મૂલમાં સાતિરેક ૩૭ યોજન, મદયમાં સાતિરેક-૫-યોજન, ઉપર સાધિક-૧ર-યોજન પરિધિથી છે. મૂળમાં વિસ્તર્ણ, ૧૯૬ જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/ર મણે સંક્ષિપ્ત, ઉપર પાતળી, ગોપુચ્છ સંસ્થાને સંસ્થિત, સર્વ વૈડૂમિય, વચ્છ છે. તે એક પાવરવેદિકાથી પરિવૃત્ત છે રાવત તેના ઉપર બહુસમરમણીય ભૂમિભાગમાં બહુ મદમહેશભાગમાં યાવત સિદ્ધાયતન છે. તે એક કોશ લાંબુ, અધકોશ પહોળું, દેશોન એક કોશ ઉર્વ-ઉંચુ, અનેકશત સ્તંભો ઉપર રહેલ છે, ચાવતુ ધૂપકડછાં છે. મેટ ચૂલિકાની પૂર્વે અંડકવનમાં ૫૦-ચોજન જઈને, અહીં એક મોટું ભવન કહેલ છે. જેમ સૌમનસમાં પૂર્વ વર્ણિત આલાનો ભવન-પુષ્કરિણી-પ્રાસાદાવતુંસક કહ્યું છે, તે જ આલાવો અહીં જાણવો. યાવતું શક્રેન્દ્ર અને ઈશાનેન્દ્રના પાસાદાવતંસક, તે જ પરિમાણથી પૂર્વવત્ છે. • વિવેચન-૧૯૯ : પ્રસ્ત સ્પષ્ટ છે. ઉત્તરમાં સૌમનસવનના બહુસમરમણીય ભૂમિભાગથી ઉપર ૩૬,૦૦૦ યોજન જઈને, ત્યાં મેરુ પર્વતના શિખરતલે અંડકવન છે, ઈત્યાદિ (સૂઝાઈવતુ જાણવું. જેમ નંદનવન મેરને ચોતરફથી પરિવૃત છે, તેમ આ મેચૂલિકાને પરિવરીને રહેલ છે. • x - જે પંડકવને વીંટાઈને રહેલ છે, તે ચૂલિકા ક્યાં છે ? ગંડક વન મધ્યમાં બંને ચકવાલ વિલંભનો જે વિચાલ, તેના અંતરમાં મેરની ચૂલિકા-શિખા સમાન મેર ચૂલિકા કહેલ છે. પ્રમાણાદિ સ્િમાર્યવત્ છે] તે નીલવર્ણપણાથી સર્વ વૈડૂર્યમયી છે. હવે સૂનમાં ન કહેલ છતાં વાચકોની અપૂર્વ અર્થ જિજ્ઞાસાથી ચૂલિકાના ઈષ્ટ સ્થાને વિકુંભ જાણવાનો પ્રસંગગતિ-ઉપાય લખીએ છીએ - જેમકે તેમાં અધોમુખ ગમનમાં આ કરણ છે - ચલિકાના સર્વોપરિભાગથી ઉતરીને જ્યાં યોજનાદિ અતિકાંત થતાં વિકંભજિજ્ઞાસાથી તે અતિક્રાંત યોજનાદિમાં પાંચ વડે ભાંગતા લબ્ધ સશિ ચાર વડે યુક્ત ત્યાં વાસ થાય. તેમાં ઉપરીતલથી ૨૦ યોજન ઉતરીને ૨૦ લઈ, તેને પાંચથી ભાંગતા ચાર આવે, તેમાં ચાર ઉમેરતાં આઠ થાય. તે વિકુંભ થયો. એમ બીજે પણ કહેવું. એ જ રીતે ઉર્વમુગતિથી વિકંભ જાણવાની રીત પણ બતાવી છે - X- જેમકે મળથી ૨૦ યોજન ઉંચે જઈને, પછી ૨૦ લેતા, તેને પાંચ વડે ભાંગતા ચાર યોજન આવે. તેને ૧૨-યોજનમાંથી બાદ કરતાં આઠ આવે. આટલો મૂળથી ઉપર ૨૦-જોજનમાં વિઠંભ આવશે. - x - ૪ - બાર યોજન પ્રમાણ ચૂલિકાના વ્યાસથી આરોહી ૪૦ યોજન જતાં આઠ યોજન બટિત થાય, અવરોહતા તેટલાં જ વધે છે. તેથી બિરાશિ આ રીતે થાય - ૪૦/૮/૧ - મધ્યરાશિને અંત્યરાશિથી ગુણી, એક વડે ગુણતા તે જ શશિ આવે, તેને આધ શશિથી ભાંગતા - ૧૫ આવે. - x - આના બહુસમરમણીય ભૂમિભાગ, સિદ્ધાયતનનું વર્ણન અતિદેશથી કહે છે. આ ચૂલિકા ઉપર બહુસમરમણીય ભૂમિભાગ કહેલ છે. • x • તેના બહુમધ્યદેશ ભાગમાં સિદ્ધાયતન કહેવું. [વર્ણન સ્ત્રાર્થવત અહીં પ્રસ્તુત વનમાં ભવન-પ્રાસાદાદિ વક્તવ્યવાનું સૂત્ર - મેરુ ચૂલિકાની પૂર્વે પંડકવનમાં ૫૦ યોજન જઈને અહીં એક મોટું ભવન-સિદ્ધાયતન કહેલ છે. એમ ઉક્ત આલાવાથી જે સૌમનસ વનમાં પૂર્વે -
SR No.009051
Book TitleAgam 18 JambudwipPragnapati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 18, & agam_jambudwipapragnapti
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy