SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ પ૨ ૨૨-I-/પ૨૯ નૈરયિકોને કેટલી ક્રિયા છે ? પાંચ કાયિકી ચાવતું પ્રાણાતિપારિકી. એ પ્રમાણે વૈમાનિક સુધી કહેવું. જે જીવને કાયિકી ક્રિયા હોય, તેને અધિકણિકી ક્રિયા હોય ? જેને અધિકરણિકી ક્રિયા હોય તેને કાયિકી હોય ? તે બંને ક્રિયા પરસ્ટાર અવશ્ય હોય. જેને કાયિકી ક્રિયા હોય તેને પ્રાપ્લેષિકી હોય ? જેને પ્રાપ્લેષિકી ક્રિયા હોય તેને કાયિકી હોય ? એમ જ સમજવું. જેને કાયિકી ક્રિયા હોય તેને પારિતાપનિકી હોય અને પારિતાપનિકી ક્રિયા હોય તેને કાલિકી હોય ? જેને કાચિકી ક્રિયા હોય તેને પરિતાપનિકી કદાચ હોય • કદાચ ન હોય. પરિતાપનિકી ક્રિયા હોય તેને કાયિકી ક્રિયા અવશ્ય હોય. એમ પ્રાણાતિપાત ક્રિયા પણ જાણવી. એમ પહેલાંની ત્રણ ક્રિયા પરસ્પર અવશય હોય. પણ આદિની ત્રણ ક્રિયાવાળાને પછી બંને હોય કે ન પણ હોય. પણ પછી બંને ક્રિચાવાળાને પૂર્વની ત્રણ ક્રિયા અવશ્ય હોય. ભગવા જેને પરિતાપનિકી ક્રિયા હોય તેને પ્રાણાતિપાત ક્રિયા હોય અને પ્રણાતિપાત ક્રિયા હોય તેને પરિતાપનિકી ક્રિા હોય? જેને પરિતાપનિકી ક્રિયા હોય, તેને પ્રાણાતિપાત કદાચ હોય કે ન હોય. જેને પ્રાણાતિપાતક્રિયા હોય તેને પરિતાપનિકી અવશ્ય હોય. જે નૈરમિકને કાયિકી ક્રિયા હોય તેને અધિકરણિકી ક્રિયા હોય ? જીવમાં કહ્યું તેમ જ નૈરયિકને પણ જાણવું. એ પ્રમાણે વૈમાનિક સુધી સમજવું. જે સમયે જીવને કાયિકી ક્રિયા હોય, તે સમયે અધિકરણિકી ક્રિયા હોય ? જે સમયે અધિકરણિકી હોય ત્યારે કાયિકી હોય ? પહેલા દેડક મુજબ વૈમાનિકી સુધી આ દંડક જાણવો. જીવને જે અંશે કાયિકી ક્રિયા હોય, તે અંગે અધિકરણિકી ક્રિયા હોય ઈત્યાદિ ? (પૂર્વવત) વૈમાનિક સુધી કહેવું. જીવને જે પ્રદેશ કાયિકી ક્રિયા હોય, તે પ્રદેશ અધિકરટિકી ક્રિયા હોય? આદિ. પૂિવવ4] વૈમાનિક સુધી જાણવું. આ રીતે ચાર દંડકો થયા. ભગવની કેટલી આયોજિકા ક્રિયા કહી ? પાંચ – કાયિકી ચાવતું પ્રાણાતિપાત ક્રિયા. એમ વૈમાનિક સુધી જાણતું. જે જીવને કાયિકી આયોજિકા કિયા હોય તેને અધિકરણિકી આયોજિકા ક્રિયા હોય ? જેને આધિકાણિકી આયોજિકા હોય તેને કાયિકી આયોજિકા ક્રિયા હોય ? એમ આવા પાઠથી જે સમયે - જે અંશે અને જે પ્રદેશે એમ ચાર દંડકો વૈમાનિકી સુધી કહેવા. ભગવાન ! જે સમયે જીવ કાયિકી, અધિકરણિકી અને પાàષિકી ક્રિયાથી સ્પષ્ટ હોય, તે સમયે પારિતાપનિકી અને પ્રાણાતિપાત ક્રિયાથી યુક્ત હોય ? (૧) કોઈ જીવ - જે સમયે કાયિકી આદિ ત્રણથી યુક્ત હોય, તે સમયે પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ પારિતાપનિકી ક્રિયાથી યુકત હોય અને પ્રાણાતિપાતક્રિયાથી યુક્ત હોય. (૨) કોઈ જીવ - જ્યારે કાયિકી આદિ ત્રણથી યુક્ત હોય, તે સમયે પારિતાપનિકીથી યુક્ત હોય પણ પ્રાણાતિપાતથી યુકત ન હોય. (૩) કોઈ જીવ કોઈ જીવને આગ્રીને જ્યારે કાયિકી અાદિ ત્રણથી યુક્ત હોય, ત્યારે પારિતાપનિકી અને પ્રાણાતિપાત તે બંને ક્રિયા વડે યુક્ત હોય. • વિવેચન-પર૯ : સૂત્ર પૂર્વવતુ જાણવું. આ જ ક્રિયાઓ ચોવીશદંડકના ક્રમથી વિચારે છે - તે પાઠ સિદ્ધ છે. હવે આ ક્રિયાઓનો એક જીવને આશ્રીતે પરસ્પર નિયત સંબંધ બતાવે છે . જેને કાયિકી હોય તેને અધિકણિકી હોય ? ઈત્યાદિ. અહીં કાયિક ક્રિયા દારિકાદિ શરીરને આશ્રીને હિંસા કરવાના સામર્થ્યવાળી વિશિષ્ટ ગ્રહણ કરવી. પણ કામણશરીરશ્રિત કિયા ગ્રહણ ન કરવી. તેથી પહેલી ત્રણ ક્રિયાનો પરસ્પર નિયત સંબંધ છે. કેવી રીતે ? શરીર અધિકરણ પણ છે. કાય અધિકરણ હોવાથી કાચિંડી હોય ત્યાં અવશ્ય અધિકરણિકી હોય, અધિકણિકી હોય ત્યાં અવશ્ય કાયિકી હોય તે વિશિષ્ટ કાયિની ક્રિયા પહેપ હોય ત્યાં હોય માટે પ્રાàપિકી પણ સંબંધિત છે. પ્રàષ પણ શરીરમાં સ્પષ્ટ જણાય છે. જેમકે - મુખનું રૂાપણું આદિ. પરિતાપ અને પ્રાણાતિપાતનું પ્રથમ ત્રણ ક્રિયાના સદ્ભાવમાં નિયતપણું નથી. કેમકે શિકારી, વાતપાત્ર પશુને ધનુષથી ફેંકેલા બાણથી વીંધે, તેથી તેનું પરિતાપ અને મરણ થાય, અન્યથા ન થાય, તેથી અનિયતપણું છે. પરિતાપ અને પ્રાણાતિપાતમાં પૂર્વની ક્રિયા અવશ્ય હોય કેમકે પૂર્વ ક્રિયા અભાવે આ બે કિયા હોતી નથી. આ અને વિચારી કાયિકી, બાકીની ચાર સાથે, અધિકરણિકી, ત્રણ સાથે અને પ્રાપ્યુપિકી ક્રિયા બાકીની બે ક્રિયા સાથે સારી રીતે કહેવી. • x • પારિતાપનિકાના સદ્ભાવમાં પ્રાણાતિપાત ક્રિયા કદાચ હોય, કદાચ ન હોય, જેમ બાણ આદિના ઘાતથી મૃત્યુ પામે તો હોય. જેને પ્રાણાતિપાત કિયા હોય તેને પારિતાપનિકી અવશ્ય હોય. હવે નૈરિયકાદિ ચોવીશ દંડકના ક્રમે ક્રિયાઓ પરસ્પર નિયત સંબંધ બતાવે છે - તે સૂત્ર પ્રસિદ્ધ છે. એમ એક દંડક કહ્યો. હવે કાળને આશ્રીને ઉપર કહ્યા મુજબ બીજો દંડક કહે છે, તે પૂર્વવતું. અહીં સમયના ગ્રહણ વડે સામાન્ય કાળનું ગ્રહણ કરવું. પણ અત્યંત સૂમ પૂર્વોક્ત સ્વરૂપવાળો શયિક સમય ન લેવો. કેમકે પરિતાપ કે પ્રાણાતિપાત બાણાદિના ફેંકવાથી હોવાથી તેનો કાયિકી ક્રિયાના પ્રથમ સમયે જ અસંભવ છે. આ બીજો દંડક કહ્યો. હવે મને આશ્રીને બે દંડકો કહે છે – જે દેશને આશ્રીને કાયિકી ક્રિયા થાય, તે દેશને આશ્રીને અધિકણિકી ક્રિયા થાય ? ઈત્યાદિ. અહીં પૂર્વોક્ત સૂકવતું જ કહેવું - x - આ ત્રીજો દંડક છે. જે પ્રદેશને આશ્રીને જીવને કાયિકી ક્રિયા હોય તે જ પ્રદેશને આશ્રીને અધિકરણિકી ક્રિયા હોય ? ઈત્યાદિ ચોથો દંડક છે. • x હવે દંડકની સંકલના :- એ પ્રમાણે - જેને, જે સમયે, જે દેશે, જે પ્રદેશે એમ
SR No.009048
Book TitleAgam 15 Pragnapana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 15, & agam_pragyapana
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy